SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ પર સિદ્ધહેમ - બાલાવબોધિની બહુત્રીહિસકાસમાં આવેલ, ન” શબ્દથી પર રહેલ, અર્થ શબ્દને “ક સમાસાન્ત થાય છે. નાત્તિ અર્થ થરા ર = અન્ + સાથે + વ = અર્થવ વવ = અર્થ વગરનું વચન. શાત્ વા ! ૭–૩–૭૧ | બહુવતિસમાસવાળા જે શેષ શબ્દો, તેને વિકલ્પ “ક સમા સાન્ત થાય છે. હવઃ તાઃ જરા સદુદ્વા+ = યદુવંદા, વટવા = જેની પાસે ઘણા ખાટલા છે તે. " તમારાજ [૭--] એ સૂત્રથી માંડીને “૭િ--]> એ સૂત્ર સુધીમાં સૂત્રો દ્વારા બહુત્રીહિસાસ અંગે જે જે શબ્દને સમાસાન્તનું તથા જે જે શબ્દોને આદેશનું વિધાન કરેલ છે તે બધાય શબ્દો સિવાયના બીજા બધાય શબ્દો “શેષ સમજવા. ૧ નાન | ૭–૩–૧૭૬ . કેદની સંજ્ઞાને વિષય હોય તે, સમાસના અંતે આવેલ કેઈપણ શબ્દને “ક” સમાસાત થતો નથી, વવ દેવત્તા સ્થાન R: = યદુવવૃત્ત નામ ગામ = બહુદેવદત્ત નામનું ગામ. થયો ૭--૭૭ || સમાસમાં આવેલ ઈયસ પ્રત્યયાતવાળા નામને “ક” સમાસાત થતું નથી. વરુણી સેના = બહુકલ્યાણરૂપ સેના. સંત તુરીયોને ! ૭--૧૭૮ બહવીહિમાસની આદિમાં આવેલ, વિદ્યમાનતા અને સમાનતા સૂચક સહ શબ્દવાળા નામને “ક” સમાસાન્ત થતું નથી. વ રામિ દુ મા વતિ જામી = દુશ પુત્ર વિદ્યમાન હોય છતાં
SR No.005808
Book TitleSiddhhem Balavbodhini Part 02
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy