SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમે અધ્યાય - દ્વિતીયપાદ [ ૪ર૭ ક્ષેપ-sતિpa-Sચર્થવ્રતુતીયાણાઃ | ૭-૨-૮૧ ક્ષેપ-નિદા અતિગ્રહ–આગળજવું, અથવા વધારે સારૂ, અવ્યથાચલિત ન થવું, અથવા ભય કે ક્ષોભ ન થવો એવા અર્થમાં, ર્તા ભિન્ન વાચક તૃતિયા વિભકિતવાળા નામને “સુ” પ્રત્યય લાગે છે નૃત્તન ત્તિ = વૃત્ત+તનુવૃત્તાઃ ક્ષત્ત =આચરણ વડે નિંદત, વૃત્તેિર તિgaઃ = વૃત્તત તઝra = વધારે સારા આચારવાળો વૃત્તન ન કણ = વૃત્તતઃ શ = પોતાના કઠોર વ્રતથી ચલિત થતો નથી, ક્ષેભ કે ભય પામતો નથી. પાપ-રાયપાનેર | ૭-૨-૮૬ | પાપ અર્થને અથવા હીત અર્થને સંબંધ હોય તે, ક્નભિન્ન વાચક તૃતીયા વિભક્તિવાળા નામને “ત” પ્રત્યય લાગે છે. વૃત્તન પાપ = વૃત્ત + તy = વૃત્તત પ = આચરણથી પાપરૂપ થાય છે. વૃન હીત્તે = વૃત્તતઃ રીતે = આચરણથી હીન થતો જાય છે. प्रतिना पञ्चम्याः ॥ ७-२-८७ ।। પ્રતિ–પ્રતિનિધિના અર્થમાં પ્રતિ શબ્દના યોગમાં થયેલી પંચમી વિભક્તિવાળા નામને “સુ” પ્રત્યય લાગે છે. અભિમન્યુ મર્કના મનુનાતર વા પ્રતિ = અભિમન્યુ અજુન પછી આપે છે. અર્થાત અજુનને બદલે આવે છે અભિમન્યુ અજુનને પ્રતિનિધિ છે. ગીર-જહાડપાવાને | ૭-૨-૮૮ | અપાદાન અર્થમાં, પંચમીવિભક્તિવાળા નામને તેજ અથમાં, તસુ ? પ્રત્યય અને “પંચમીવિભકિત” ના પ્રત્યય લાગે છે. જે અપાદાન અથવાળા પંચમી વિભક્તિવાળા નામની સાથે હોય અને
SR No.005808
Book TitleSiddhhem Balavbodhini Part 02
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy