________________
૩૮૦ ] સિદ્ધહેમ – બાલાવમાધિની
સડન્નત્તિ || ૭-૨-૧૮ |
ખાય છે અથ*માં, દ્વિતીયા વિભક્તિવાળા સર્વાંન્ત શબ્દને ઈન’ પ્રત્યય લાગે છે. સન્નિમ્ ત્તિ = સર્વાન્ત + ફૅન = સર્વાન્તીનઃ મિક્ષુઃ = અમુક ખાવું અમુક ન ખાવુ એવા નિયમ વિનાના સ`પ્રકારના અન્ન ખાનાર–ભિક્ષુ
પરોવરીળ-મન્વરોળ-પુત્રપૌત્રોળમ્ ।। ૭-૧-॰૧ ॥
=
અનુભવ અથ'માં, ઇન પ્રત્યયાન્ત એવા પરાવરીણ વગેરે ત્રણ શબ્દો ‘નિપાતન’ થાય છે. પશ્ચ બવરાંશ્ર્વાનુમતિ परोवरीणः આગળ પાછળને અનુભવનારા, પાન્ પતરાંશ્ર अनुभवति = પમ્પરીખઃ = પર અને પરતરને અનુભવનારા. પુત્રાન્ પૌત્રાંશ્ર અનુમતિ =પુત્રiત્રીમ્ = પુત્રો અને પૈત્રોને અનુભવનારા.
=
યથામાઽનુઢામા—ન્યાં ગામિનિ || ૭-૬-૨૦૦ ||
જનારા અથ'માં, દ્રિતીય વિભકિતવાળા યથાકામ, અનુકામ અને અત્યન્ત શબ્દને ઇન” પ્રત્યય લાગે છે. યથાજાનું ગામી-યથાજામ ફ્રેંન = ચથાામીનઃ = ઈચ્છા મુજબ જનારા, અનુામ ગામી અનુજામીનઃ=ચ્છા મુજબ જનારા, અત્યન્ત ગામી-અત્યન્તીન = અત્યન્ત જનારા-ખેપીયા.
=
પારાવાર અત-વ્યસ્ત્યતં ૨ || ૭-૨-૨૦o ||
જનાર અમાં, દ્વિતીય વિભકિતવાળા પારાવાર શબ્દને, વ્યરત-પાર અને અવાર જુદા જુદા શબ્દોને, તથા વ્યત્યસ્ત–પારાવારના ઉલટા અવારપાર શબ્દને ઈન ” પ્રત્યય લાગે છે. પારાવાર ગામી