________________
૩૬૦ સિદ્ધહેમ – બાલાવબોધિની
રંગઃ | ૭–૨–૨૮ || આ સૂત્રથી માંડી “ત [ ૭-૨-૧૦ ] » એ સૂત્ર સુધી જે અર્થોમાં પ્રત્યનું વિધાન કરેલ છે તે બધાય મૂત્રોમાં “ઈચ - પ્રત્યય લાગે છે એમ સમજવું.
વિરમમેરા-ડqgf a | ૭–૨–૨૧ |
તદ્ સૂત્ર સુધીના અર્થોમાં, ચતુથી વિભકિતવાળા કવિ અને અન્નના ભેદવાચક શબ્દોને તથા અપૂપ વગેરે શબ્દોને “ય ? પ્રત્યય વિક લાગે છે. આમિક્ષચૈ શું = મિક્ષચ=ામિ,
મિક્ષ + = મિક્ષીયમ્ = હવિષ માટે આ, નાથ સુરમ્ =ોક્યા, બોરીયાત દુલ્હા = ચોખા માટે આ, પૂજય સુરમ્ = પૂર્ણમ્ , અપૂmયમ્ = પૂડલા માટે આ, ચવા[ષ્યમ્, વાપૂર્વથ = જવના પૂડલા માટે આ.
૩૨-પુના | ૭–૨-૩ તદ્ સૂત્ર સુધીના અર્થોમાં, ચતુથી વિભક્તિવાળા ઉવર્ણન શબ્દોને તથા યુગ વગેરે શબ્દોને “ય પ્રત્યય લાગે છે જે દરમ્ ફ + ચ = રાવ્ય વાર = ખીલા માટે લાકડુ, ગુરુ સુર =સુચમ્ રા = ધૂંસરી માટે લાકડું, પિમ્ ક્ = વિષ્યમ્ ર = હવિષ્ય માટે લાકડું. - નમેષ જોવેદાંશાત છે ૭–૨-૩ છે.
ત૬ સૂત્ર સુધીના અર્થમાં, શરીરના અવયવ ન હોય તેવા નાભિ શબ્દને “ય” પ્રત્યય લાગે છે અને તેના યોગમાં નાભિ