________________
૨૯૮ ) સિદ્ધહેમ – બાલાવબેાધિની
हेशभां रहेता होय ते, वर्मती अस्य अभिजनः निवासः = वर्मती वार्मतेयः = मना पूर्व धुमो व ती देशमा रहेता होय ते. गिरेरीयोऽखाजीवे ॥ ६-३-२१९ ॥
+ एयण्=
"
પૂર્વ ખંધુઓના નિવાસ અથ'માં, પ્રથમા વિભક્તિવાળા ગિરિ – 'તવાચક નામને ‘ ઈયુ ' પ્રત્યય લાગે છે. જો પૂ`બંધુએ અસ્ર જિવી – અસ્ર વડે જીવતા હાય, અસ્ત્ર બનાવતા કે વેચતા હાય, અથવા અસ્રવડે લડાઈ કરી જીવતા હોય, અર્થાત્ સિપાઈ યાદ્દા કે सवैया होय तो. हृदगोलः पर्वतः अस्य अभिजनः निवासः = हृदगोल + ई = हृदगोलीयः = જેમના પૂર્વ`બંધુઓ હૃદગોલ પવ તમાં રહેતાં હોય તે અસ્ત્રજિવી કહેવાય છે.
इति कलिकालसर्वज्ञ श्री हेमचन्द्रसूरिभगवत्प्रणितं शब्दानुशासनस्य लघुवृत्त्यावलम्बिनी शासनसम्राट् श्रीविजयने मिसूरीश्वर - पट्टधर श्रीविजयमहिमाप्रभसूरिकृत गुर्जरभाषायां बालाववोधिनीवृत्तेः षष्ठाऽध्यायस्य तृतीयपादः ॥