________________
ષષ્ઠો અધ્યાય - દ્વિતીયપાદ [ ૨૩૭
તેને અંક એવા અર્થમાં કહેલ જે પ્રત્યયે. તે પ્રત્યય ગોત્રવાચક તૃતીયવિભક્તિવાળા નામને, “જોયેલું સામ? એવા અર્થમાં, લાગે છે, ન દુષ્ટ સામ = પાવ સામ = ઔપગ જોયેલું સામ. અહિં તેનો અંક એટલે તેનું આ એમ સામાન્યરૂપ અર્થ સમજવાને છે.
વાઢેવાત્ ઃ || ૬-૨-૨રૂપ જોયેલું સામ એવા અર્થમાં, તૃતીયા વિભક્તિવાળા વામદેવ શબ્દને “ય પ્રત્યય લાગે છે. વામન દ વામ = ઘામવેદ + ચ = રામદડ્યું નામ = વામદેવે જોયેલું સામ.
હિન્દુ વાડણ ૬-૨-૨ રૂદ્દ જોયેલું સામ એવા અર્થમાં, તૃતીયાવિભક્તિવાળા નામને ડિત એવો અણુ અર્થાત્ “ ડણ પ્રત્યય વિકલ્પ લાગે છે. ૩રાના દૃષ્ટ રામ = કુફાનકૂ+ ૩ =ાનમ, કાનન્ + અન્ =ૌનasઉશનસે જોયેલું સામ. સામ શબ્દના સામવેદ, સામ નામની નીતિ અને પ્રિય એમ ત્રણ અર્થ થાય છે. •
વા નાતે ૪ઃ | દુ–૨– રૂ૭ | જત અર્થમાં વિધાન કરેલ જે નૈસર્ગિક અણુ પ્રત્યય, તેના અપવાદરૂપ પ્રત્યથી બાધ થતાં ફરીથી વિધાન કરાયેલ અણુ પ્રત્યયને બદલે વિકલ્પ ડણ પ્રત્યય સમજવો. રાતમિતિ જ્ઞાતા = शतभिषज् + उ = शातभिषः, पक्षे - शतभिषज् + अण् = રાતમિષઃ = શતભિવજે નક્ષત્રમાં થયેલો.
तत्रोद्धृते पात्रेभ्य ॥६-२-१३८ ।