________________
૨૩૨ ] સિદ્ધહેમ – બાલાવમાધિની
વિભકત્યન્ત નામને ‘ યથાવિહિત ’ પ્રત્ય લાગે છે. મુદ્દત વૃત્તિ ઋષીતે વા = મુર્ત + ૪૫ =મૌત =જ્યોતિર્ શાસ્ત્રો જાણનાર પંડિત અથવા ભણનાર વિદ્યાથી'. અંર્ ં વૈત્તિ વીતે વા છાન્દનઃ = છંદશાસ્ત્રને જાણનારા અથવા ભણનારે.
ન્યાયારિયળ || ૬-૨-૨૮
છકણ્
જાણે છે અને ભણે છે અથમાં, દ્વિતીયા વિભત્યન્ત નામન ” પ્રત્યય લાગે છે. સ્વયં ત્તિ અધીતે વા = ન્યાય + नैयायिकः ન્યાયને જાણનારા અથવા ભણનારા, ન્યાસ घेति अघीते वा= =નૈયાલિ=ન્યાસને જાણનારા અથવા ભણનારા.
इक
पद-कल्प-लक्षणान्तं— क्रत्वाख्याना -ऽऽख्यायिकात् ॥ ૬-૨-૧૦ ||
*
=
=
નણે છે અને ભણે છે અર્થાંમાં, દ્વિતીયા વિભક્તિવાળા પદ, કલ્પ અને લક્ષણ શબ્દ છે અન્તે જેને એવા નામને તથા ક્રતુ, આખ્યાન અને આખ્યાયિકા અથવાળા નામને ( ઇષ્ણુ ' પ્રત્યય લાગે છે. पूर्वपदं वेत्ति अधीते वा = पूर्वपद + इकण् = पौर्वपदिकम् = પૂર્વ પદને જાણનાર અથવા ભણનારા, માતૃપ નૈત્તિ અધીતે વા = मातृकल्पिकः = માતૃકલ્પ નામના ગ્રન્થને જાણનાર અથવા ભણનારા. ગોક્ષ′′ વૈત્તિ અધીતે વા = ગૌહક્ષણિઃ = ગાયના લક્ષણને જણાવનાર – ગોલક્ષણ નામના ગ્રંથને જાણનારા અથવા ભણનારા, અન્નામં ત્તિ અધીતે વા = आग्निष्टोमिकः અગ્નિટામ યજ્ઞને જાણનારા અથવા તે સબંધિ ગ્રન્થને ભણનારા. યયાતિ સ્ત્યાનં વૈપ્તિ થીતે વા= ચાવીતિજઃ = યવકીર્તિ આખ્યાનને જાણનારા અથવા ભૃણનારા, વાસવત્તાં
-
:=
નામના