SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ] સિદ્ધહેમ – બાલાવબોધિની લાગે, ત્યાં તારા પ્રત્યય પણ લાગે છે. આ નિયમ [-૨-૨૭] એ સૂત્રથી “અભિશાતૌ. [-–૧] આ સૂત્ર સુધી જે પ્રત્યયનું વિધાન છે તે જ પ્રત્યય લાગે છે. બીજા કેઈ પ્રત્યમાં લાગતો નથી. વ ચનાત્ દયાળુ છે ૫-૬-૭ ) વર્ણાત ધાતુને અને વ્યંજનાન્ત ધાતુને ભાવ અને કર્મઅર્થમાં “ધ્ય પ્રત્યય લાગે છે. ૮૮૮ ટુ – + અ + ગામ (= વાર્થમ્ = કરવા યોગ્ય ૮૧૨ સુધી - પન્ન + દથકમ્ = પાવથમૂ=રાંધવા યોગ્ય. ગળુ પ્રત્યય કૃત્ય સંજ્ઞક છે ત્તo [૨-૨-૨૨] એ સૂત્રમાં જણાવ્યા મુજબ જે ધાતુ કર્મ વાળા હોય તે “ના” કહેવાય છે. તથા જે ધાતુ કમ વિનાના હોય અથવા જે ધાતુને કર્મની વિવક્ષા કરેલ ન હોય તે માટે કહેવાય છે. જ્યાં અમુક અર્થમાં કૃત્ય પ્રત્યય થાય એવું સ્પષ્ટ વિધાન ન કર્યું હોય, ત્યાં સકર્મક ઘાતુને કમ અર્થમાં કૃત્ય પ્રત્યયે લાગે છે. અને અકમક ધાતુને ભાવ અર્થમાં – ક્રિયાસૂચક અર્થમાં કૃત્ય પ્રત્યય લાગે છે. પાળિ-સંબવામાં અનર | -૨-૨૮ | પાણિ તથા સમ્ અને અવસમવ ઉપસર્ગથી પર રહેલ સજૂ ધાતુને ધ્ય” પ્રત્યય લાગે છે ૨૨૪૨ રૂi - ળિખ્યાં રે= ળિ + જ્ઞ + થન્ = winત જુર = હાથે બનાવાય તેવું દેરડું. સમવરૂત્તે કરવામા + વૃજ્ઞ + દ =રમવા = વણેલી દેરડી. ૩વવાવરચ | --૨3 આવશ્યક – અવશ્ય કરવાનું એવા અર્થમાં ઉવર્ણન ધાતુને
SR No.005808
Book TitleSiddhhem Balavbodhini Part 02
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy