________________
૧૮૦ ] સિદ્ધહેમ – બાલાવબોધિની
અપત્ય અર્થમાં ડી, આ૫, તિ અને ઊં પ્રત્યયાત એવા નદીવાચક નામથી ભિન્ન બેસ્વરવાળા નામને “એયણ" પ્રત્યય લાગે છે. રસ્તા - રાધા અપત્યમ્ = રાણા = દત્તાને પુત્ર.
શુતોષનિગદ છે ––૭૨ છે. અપત્ય અર્થમાં, ઇન્ પ્રશ્ય ન લાગેલ હોય તેવા બેસ્વરવાળા ઇકારાન્ત નામને “એયણ” પ્રત્યય લાગે છે. નામે અપચમ = નામેયર = નાભિને પુત્ર. ઋષભદેવ ભગવાન.
સુબ્રાહિમ્યા છે –૭રૂ II અપત્ય અર્થમાં, શુભ્ર વગેરે શબ્દોને “એયણ પ્રત્યય લાગે છે. શુઝ0 અપત્યમ્ = શૌચ = શુભ્રનો પુત્ર. વિરપુરહ્ય કાપત્યમ્ = વૈદgયઃ = વિષ્ટપુરને પુત્ર,
રામ-નાર્ વાશિ | -૬–૭૪ | વાશિષ્ટરૂપ અપત્ય અર્થમાં, લક્ષણ અને શ્યામ શબ્દને “એયણ પ્રત્યય લાગે છે. રામ અત્યમ્ = રમેશ: વશિષ્ઠઃ = શ્યામને વાશિષ્ઠ પુત્ર. ક્ષાર્થ અત્યમ્ = સ્ટાગ: વાાિદ = લક્ષણને વાશિક પુત્ર.
विकर्ण-कुपीतकात् काश्यपे ।। ६-१-७५ ॥
કાશ્યપ રૂપ અપત્ય અર્થમાં, વિકર્ણ અને કુવીતક શબ્દને “એયણું” પ્રત્યય લાગે છે. વિજય અપામ્ = શૈવ વારથT = વિકર્ણને કાશ્યપ પુત્ર, તજ અપચમ = જોઈતાઃ વરઘg = કુલીતકનો કાશ્યપ પુત્ર.