________________
૧૩૨ ] સિદ્ધ્ર્હુમ – બાલાવાધિની
શબ્દના પ્રયોગ હાય, તથા અત્યં*ક એવા અસ્તિ, ભવતિ શબ્દના પ્રયાગ કરાયા હોય તો, તમામ કાળમાં અને સવ" ધાતુને ' ભવિષ્યન્તી ? વિભક્તિ ના પ્રત્યયા લાગે છે. ન અક્રે, ન મર્પયામિ વિષ્ટિ નામ તત્રમવાનું પાનુષગ્ન્યિતેમને શ્રદ્ધા નથી, હું સહન નથી કરતા કે માનનીય તે પરદારાના ઉપભોગ કરશે. 7 શ્રદ્ધે, ન मर्पयामि, अस्ति नाम, भवति नाम तत्रभवान् परदारानुपજયિતે = હું શ્રદ્દા" નથી રાખતા, હું સહન નથી કરતા કે આદરણીય તે પરંદારાને ઉપભોગ કરશે.
1
ગાતુ-થયું-ચણા-પટ્ટો સપ્તમી || ૬-૪-૧૭ ||
અશ્રદ્ઘા અને અમના અર્થમાં, જાતુ, યદ્, યદા અને દિ શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દના વાકયમાં પ્રયાગ કરાયા હાય તા, સવ' કાળમાં અને સવ' ધાતુને સપ્તમી વિભક્તિના પ્રત્યયા લાગે છે. ન શ્રū, ન ક્ષમે જ્ઞાતુ તત્રમવાન્ પુરાં વિવે=હું શ્રદ્દા કરતે નથી, હું સહન કરતા નથી કે માનનીય તેએ ો કદાપિ દારૂ પીએ. થમ્ - ચતુ, ચા, અર્ સુરાં પિચેર્ = આવી જ રીતે ય, યદા અને દિ શબ્દના પ્રયાગ સમજવે.
ક્ષેત્તે = ચક્ર-યંત્ર | ૬-૪-૨૮ ॥
નિંદા, અશ્રદ્ધા અને અમ" અથ જણાતા હાય અને વાક્યમાં યચ્ચ અને યત્ર શબ્દના પ્રયોગ કરાયા હાય તા, સવ કાળમાં અને સવ ધાતુને ‘સપ્તમી ’ વિભક્તિના પ્રત્યયા લાગે છે. વિશ્વામદે ચર્ચે ચત્ર વાસત્રમવાનમાન બોરોત = ધિંકકાર થાઓ ! અમે નિંદીએ છીએ કે આદરણીય એવા તે અમારા ઉપર આક્રેશ કરે. 7 શ્રદ્દે, ન ામે, ચર્ચે ચત્ર વા તત્રમવાન્ વાર્ં થયેત્= મને શ્રદ્ધા નથી, હું સહન કરતા નથી કે માનનીય એવા તે નિંદા કરે.