________________
૬૦ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
વાવત ઉમાદો દારે છે ––દૂર છે વિશેષના વશકી નામ્યન્ત નપુંસકલિંગી શબ્દ, ટા વગેરે સ્વરાદિ સ્થાદિ પ્રત્યય પર છતાં “પુલિંગ જે ” વિકલ્પ થાય છે.
( ગ્રામ + દ = ગ્રામuથા, ગ્રામળિના = ગામના મુખી વડે, ગ્રામજિના” અહિં “અનામ રે નડતર” [ ૨-૪-૬૪ ] એ સૂત્રથી “ન” અન્તાગમ થઈ, ટાને આ મળી “ar"જિના” થયેલ છે ). વધ્યથિ- સાક્ષરતાનું ૨-૪-૬રૂ છે.
નામ્યન્ત નપુંસકલિંગી જે દધિ, અસ્થિ, સક્રિય અને અક્ષિ શબ્દ, તેના અન્તને, ટા વગેરે સ્વરાદિ સ્થાધિ પ્રત્યય પર છતાં અન” આદેશ થાય છે,
( ધ + ટ = રદ + અન્ + ટ = 2 + = + આ = સના = દહીં વડે).
ચનારે નોત્તર | ૨-૪-૬૪ / નામ્યન્ત નપુંસકલિંગી શબ્દને, આમ વજિત સ્વરાદિ સ્વાદિ (આ,એ, અસ, ઓસ ને ઈ) પ્રત્યયપર છતાં ન ” અન્તાગમ થાય છે. ( વારિ + ર = શારિ + ૬+ ર = વારિ = પાણી વડે.
વાડી ? –૪–ક | શિ પર છતાં, સ્વરાઃ નપુંસકલિંગીનામથી પર “ન' અન્તાગમ થાય છે. (કુug + Q = +શિ= ગુણાકાર = કુંડા, કુંડાને.) અહિં “નપુરથ૦ [૨-૪-૧૧]” એ સુત્રથી શિ થયો છે