________________
પ્રાસ્તાવિક
ફાસ-માન-નાદિત્ય -સ્ટા-વિધાજના ! श्रीहेमचन्द्रगुरुपादनां ग्रसादाय नमो नमः ॥१॥
દ, પ્રમાણ, સાહિત્ય, છન્દશાસ્ત્ર અને વ્યાકરણના વિધાયક એવા પૂજ્ય શ્રી હેમચન્દ્રસૂરિજી મ. ની પ્રસાદ ગુણને નમસ્કાર નમસ્કાર.
इच्चाइ गुणो हं हेममूरिणो पेच्छिऊण छेयजणो । मद्दहई अहि वि हु तित्थकर गणहर प्रमुहे ॥१॥
ઇત્યાદિ ગુણવાળા શ્રી હેમચંદ્રસૂરિ મ.ને જોઈને નિપુણુજને અષ્ટ એવા તીર્થકર ગણધરને મળે છે.
પૂ. આચાર્ય શ્રાવિજ્યમહિમાપ્રભસૂરિકૃત સિદ્ધહેમશબ્દાનું-- શાનબાલાવબોધિની નામનો આ ગ્રંથ સંસ્કૃત વ્યાકરણના અભ્યાસીઓને ખુબ જ ઉપયોગી નિવડશે. ' થીજેનસંધના ભંડાર સમૃદ્ધ છે. સંકડે વર્ષ ઉપર લખેલા અનેકવિધ તાડપત્રીય ગ્રન્થ અને તામ્રપત્રો અને વિવિધ હસ્તલિખિત પ્રતે આપણું ભંડારમાં છે. આ ભંડેરમાં અનેકવિધ સાહિત્ય છે. આ સાહિત્ય કેવળ જૈન આગમ, જૈન ચરિત્રો કે જૈન સાહિત્ય પુરતું નથી, પણ આ ભંડારેમાં જૈનેતરનું વિવિધ ગ્રન્થથી પણ સમૃદ્ધ છે.
આ પદ્ધ આપણને આપણું પુરૂપમાં રહેલી જ્ઞાનની પીપા, જ્ઞાનાભ્યાસ, ચિંતન, અપ્રમતા, શાસનરાગ વગેરે ગુણેનું દર્શન કરાવે છે.