________________
૩૪}
સિદ્ધહેમ બાલાવબોધિની
ન - તેનો સ્વર પર છતાં “કિર્ભાવ” (બેવડ) થાય છે. (૩ + શાસે = દુકાતે = કુટિલ ગમન કરનાર બેસે છે.)
ના-મારો વિદ્યા છા છે ?-રૂ-૨૮ |
પદાનમાં રહેલા આડું અને મારુ વર્જિત દીર્ઘ સ્વરથી પર રહલ, જે છે, તેને વિકલ્પ “દ્વિર્ભાવ થાય છે.
(થાણાઃ છ = [ mn + અંગની જાત્રમ્ જન્માષ્ટમ્ = કન્યાનું છત્ર).
સુતાઝા ?-રૂ-૨૧ પદાનમાં રહેલ દીર્ઘના રથાનમાં થયેલ જે લુત, તેથી પર રહેલા છનો, વિકલ્પ “દ્વિર્ભાવ થાય છે. (સવાઈ મો - અને ૩ છાનાના = હે ઇન્દ્રભૂતિ આવ ? અને છત્ર લાવ ?)
કરે –રૂર છે વરથી પર રહેલા છને “કિર્ભાવ થાય છે. ( છત્તિ = ઈચ્છે છે. અંહિ બહુવચન પદાની નિતિ માટે છે. )
हादहस्तरस्यानु नवा ॥ १-३-३१ ॥
સ્વરથી પર રહેલ જે રૂ અને હું તેથી પર રહેલ ૨, હું અને સ્વર વજિત વર્ણો, વિકલ્પ “દ્વિર્ભાવ થાય છે, જે બીજુ કાર્ય પ્રાપ્ત હેય તે, તે કર્યા પછીથી. (અ અ = સૂર્ય).
अदीर्घाद्विरामकव्यञ्जने ॥ १-३-३२ ॥ દીર્ઘ ભિન્ન સ્વરથી રહેલ ૨, હું અને સ્વર વર્જિત વર્ણન,