SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમ બાલાવબોધિની ૩૧ ] એ નિયમને આધારે થનું વર્જન કહેલું છે). Rઃ શિ શું છે ?-રૂ-૨8 | પદાન્તમાં રહેલા નને, શ પર છતાં “ચૂ' આદેશ થાય છે જે તે શ, અને અવયવ ન હોય તે. (માન + = મવાર, મવા રાજ, મવાછૂ: = આપ શૂરવીર છે. ) ગોતિરા ?-રૂ-૨૦ || અકારથી પર રહેલ પદાન્તમાં વર્તમાન સને (એટલે ઉ ચાલ્યો જતા બાકી રહેલા ને ) આકાર પર છતાં “ઉ આદેશ નિત્ય થાય છે ( + અર્થ = કર્થ ક અર્થ. (પદાન્તમાં રહેલા “નો [૨--૨૭]” એ સુત્રથી “સ” આદેશ થાય છે, તેમાં ઉ ચાલ્યા જાય છે અને બાકી રહે છે, આ સિવાયને ૨ ગ્રહણ કરવાનો નથી એ સુચવવા માટે સુત્રમાં જે કહેલ છે.) ઘોષવતિ ?-રૂ-૨૨ અકારથી પર રહેલા પદાન્તમાં વર્તમાન સને (એટલે ઉ ચા જતા બાકી રહેલા રનો) ઘોષવાન વર્ણ પર છતાં “ઉ” આદેશ થાય છે. (ધમ લેતા = ધર્મ જયવંત વર્તશે-વર્તનાર) ગામ-મો-પોષિક છે ?-રૂ-૨૨ || અવર્ણ, ભે, ભગે અને અવો શબ્દથી પર રહેલ પદાન્તમાં વર્તમાન નો ( એટલે ઉ ચાલ્યો જતા બાકી રહેલા રૂનો) ઘેષવાનું વર્ણ પર છતાં “લુક થાય છે અને તે લુક સન્જિન, નિમિત્ત બનતા નથી. અર્થાત લુન્ થયા પછી સન્ધિ થતી નથી.
SR No.005807
Book TitleSiddhhem Balavbodhini Part 01
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy