________________
૧૨ ]
સિદ્ધહેમ બાલાવબધિની
વષ +[૪ર વા રાકૂ =] શિ= varનિ = કમળો
j-ણિયોઃ ચમન ?-૨-૨૨
તિ, ગૌ, કાજૂ, અમ્ ને ? આ પાંચ પ્રત્યય પુલિંગ અને સ્ત્રીલિંગમાં વપરાય ત્યારે તેઓ “ઘુ” કહેવાય છે.
વરાવ્યા છે ?--૩૦ | ફેરફારને નહિ પામનાર “g ' વગેરે શબ્દો “અવ્યય કહેવાય છે.
અવ્યય = ફેરફાર ન પામે તે એટલે કે - તમામ લિંગ, તમામ વચન અને તમામ વિભક્તિમાં જેના સ્વરૂપને વ્યય = ફેરફાર ન થાય તે “અવ્યય' કહેવાય, જે “નિપાત” એવાં નામથી પણ ઓળખાય છે. અહી બહુવચન આકૃતિ ગણુને માટે છે. a[ = દેવ લેક, સ્વર્ગ
વાસવે | -૬-રૂ? | સત્ત્વભિન્ન અર્થમાં વર્તમાન જે ચાદિ, તે “અવ્યય કહેવાય છે.
લિંગ ને સંખ્યાવાળું હોય તે “ સર ? કહેવાય, અથવા ઉતમ, ત૬ ( આ, તે ) વગેરે સર્વનામથી વ્યવહાર કરવા લાયક જે વિશેષ્ય, તે સર્વ કહેવાય અને તેથી ભિન્ન હોય તે “અસવ કહેવાય, અહીં પણ બહુવચન આકૃતિગણને માટે છે.
મધપૂર્વધારણા છે ?--રૂર છે ઘળુ સિવાય તસુથી માંડીને શસ સુધીના જે પ્રત્યયો, તદન્ત જે નામ, તે “અધ્યય' કહેવાય છે.
તાત્ સિ = [ત ત{] તત્તર = તેથી અહી પણ બહુવચન આકૃતિગણુને માટે છે. “વ્યા . [૭-૨-૨૨૨] એ સૂત્રથી . [૭-૨-૮૨]