________________
૩૨૮ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
વિકલ્પ “સન ” પ્રત્યય લાગે છે. જે ક્રિયા કરનાર અને ઈચ્છનાર એ બને એક જ હોય તે, ૨૪૨૬ ફુ - તુંછિત = + સન = { + + રિ = + + + ત =+ + ત્તિ = ચિંતિ = કરવા ઈચ્છે છે. અંહિ “ રા - વૃષ૦ [૧-૪-૧૦ ] ?' એ સૂત્રથી માટે એ અર્થમાં તુમ પ્રત્યયનું વિધાન કરેલ છે, તે તુમ પ્રત્યય અને ઈરછા અર્થમાં વિધાન કરેલ આ સન પ્રત્યય બને સરખા છે. અર્થાત જયાં ઈચ્છા અર્થમાં તુમ પ્રત્યય લાગે, ત્યાં ઈચ્છા અર્થમાં સન્ પ્રત્યય પણ લાગે.
દ્વિતીયાયાદ જાગ્યા છે રૂ–૪–૨૨ | દ્વિતીયા વિભક્તિવાળા નામને, ઈચ્છા જણાવવા માટે “કામ્ય પ્રત્યય વિકલ્પ લાગે છે. મમિ છતીતિ = H + લાશ + ૫ + = જાતિ = આને ઈચ્છે છે.
સમજ્યાત વય ૨ -૨૩ | મકારાન્ત અને અવ્યથ વિજિત દ્વિતીયા વિભકિતવાળા નામને ઈચ્છા અર્થમાં વિકલ્પ “કામ” અને “કયન પ્રત્યય વારાફરતી લાગે છે. પુત્રમિછતીતિ-પુત્ર + વાર્થ + +તિ = પુરવાર = પુત્રને ઈચ્છે છે. પુત્ર + હૃ+ વચન + ર = પુરીતિ = પુત્રને ઇચ્છે છે. અંહિ “ચનિ [૮-૨-૨૨૨] ' એ સૂત્રથી દીધું ઈ થય છે.
ગાધારારોપમાનાવાડવારે | રૂ–૪–૨૪ .
મકારાન્ત અને અવ્યય વર્જિત ઉપમાનવાચક હિતાયાવિભક્તિ વાળા નામને, આચાર અર્થમાં વિકલ્પ “કયન ? પ્રત્યય લાગે છે.