________________
સિદ્ધહેમ બાલાવાધિની
૩૧૩ ]
અતવામાં સાત || ૩-૩-૭૬ ||
સહેાકિત સ્પષ્ટ ભાષાવાળા માણસા સમૂહ સાથે બોલે, એવા અવાળા વ ્ ધાતુને, કર્તા અðમાં ‘ આત્મનેપટ્ટ ’ થાય છે. સંપ્રવર્તે, ગ્રામ્યા ગ્રામ્યજનો ભેગા થઈ એક સાથે બોલે છે.
વિવાદે વા ॥ ૩-૩-૮૦ ||
આત્મનેપઢ ',
વિવાદ – ઘણા લોકો ભેગા થઈ એક બીજાની વિરૂદ્ધ બોલવું, એવા અર્થાંવાળા વદ્ ધાતુને, કર્તા અ`માં વિકલ્પે થાય છે. વિપ્રવર્તે, વિવન્તિ યા મૌદૂર્તઃ = ભેગા થયેલ યાતિષિએ ખુબ વિવાદ કરે છે.
અમો અર્નવસતિ || ૩-૩-૮૪ ||
6
સ્પષ્ટ ભાષા બોલવી એવા અથવાળા વદ્ ધાતુને, જો તેનું કમ', પ્રયાગમાં જણાવ્યું ન હોય તા, કર્તા અČમાં આત્મનેપદ્મ થાય છે. અનુવવૃત્તે ચૈત્રો મૈત્રય = ચૈત્ર ચૈત્રના અનુવાદ કરે છે. અર્થાત્ ચૈત્ર જેમ બોલે તેમ ચૈત્ર બોલે છે.
જ્ઞઃ || ૩-૩-૮૨ ||
ના ધાતુને, જો તેનું કર્મ પ્રયાગમાં ન જણાવેલ હાય હતેા કર્તા અર્થમાં આત્મનેપ થાય છે. १५४०. ज्ञांश - सर्पिषो જ્ઞાનીતે = ઘીના વિષે જાણે છે. અર્થાત્ ઘી વડે જમવાની શરૂઆત કરે છે.
૩વાસ્થ્યઃ ॥ ૩-૩-૮૩ ।।
ઉપ. ઉપસગ સહિત સ્થા ધાતુને, જો તેનું કમ`પ્રયાગમાં