________________
૩૦૪ ]
સિદ્ધહેમ બાલાવમાધિની
માટે જવું, ઉલ્લેપ—ઉછાળવુ, જ્ઞાન-તત્ત્વને નિશ્ચય, વિગણન—કર વેરા કે દેવુ' આપવું અને વ્ય-ક્રમ માર્ગોમા ખર્ચી કરવા, એવા અર્થમાં વ`માન ની ધાતુને, કર્તા અÖમાં ‘ આત્મનેપદ્મ ' થાય છે. ૮૮૪, णींग - नयते विद्वान् स्वाद्वादे = સ્યાદ્વાદને જાણનાર વિદ્વાન્ માણસા સમાજમાં આદર-સન્માન પામે છે,
ત્રયામૂડિડપ્થાત્ ॥ રૂ-રૂ-૪૦ ||
જો ધાતુનુ` કમ' અમૃત નજરે ન દેખાતુ હોય તો અને એ કમ' કર્તા અથ'માં હોય તેા, સકમ`ક એવા ની ધાતુને કર્તા અર્થમાં ( આત્મનેપદ ? થાય છે. થમં વિનયતે = થાક ઉતારે છે.
ગઢ: શિતિ ॥ ૩-૩-૧ ||
શિત્ ( વ`માના, સપ્તમી, પાંચમી અને હસ્તનીના પ્રત્યયા પર છતાં, શદ્ ધાતુને કાં અંમાં ‘ આત્મનેપ૬ ’ થાય છે. ૧૬૭ રાજું - સીયતે = દુ:ખી થાય છે.
म्रियतेरद्यतन्याशिषि च ।। ३-३-४२ ।।
-
અદ્યતની, આશિપ્ અને શિત્ પ્રત્યયના વિષયમા મૃ ધાતુને, કર્તા અર્થાંમાં ‘ આત્મનેપ થાય છે, ૩૩૩. મૃત્ – પ્રિયને = મરે છે. પ્રિયેત = મરે, ખ્રિયતામ્ = મરા, ખ્રિયત = કાલે મરી ગયા, ઋદ્ભુત = આજે મરી ગયા., વૃષ્ટિ = મરી જાએ.
=
કયો નવા ॥ ૩-૩-૪રૂ |
6
યક્ષ પ્રત્યયવાળા ધાતુને કર્તા અ`માં વિકલ્પે ( આત્મનેપઃ ' થાય છે. નિદ્રાયતે, નિદ્રાતિ = ઉંધે છે. અનિદ્રામાંથા નિદ્રામાં