________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૨૯૧ ]
સંજ્ઞક થાય છે. ભવિષ્યકાલમાં ભવિખ્યન્તીના પ્રત્યય વપરાય છે. ઘતિ = તે રાંધશે. क्रियातिपत्तिः-स्यत् स्याताम् स्यन् , स्यम् स्यतम् स्यत,
स्यम् स्याव स्याम् । स्यत स्येताम् स्यन्त, स्यथास् स्येथाम् स्यध्वम् . स्ये स्यावहि
શામહિ ને રૂ-રૂચત પ્રત્યયથી સ્યામહિ સુધીના પ્રત્યયો “ કિયાતિપત્તિ - સંજ્ઞક થાય છે. શિયા + અરિત્તિ = ત્રિપતિપત્તિ = ક્રિયાને વિનાશ. જ્યાં એક બીજાના ઉપર આધાર રાખનારી બે ક્રિયાઓ હોય, ત્યાં કંઈ પણ કારણથી એ બને ક્રિયાઓ ન બને ત્યાં ભૂતકાલ કે ભવિષ્યકાલમાં આ ક્રિયાતિપત્તિના પ્રત્યય લાગે છે.
= જે તેણે રાંધ્યું હોત અથવા જે તે રાંધશે. ગિનિ ત્રિા વધુમહિ || રૂ-રૂ-૨૭ .
વર્તમાન વગેરે વિભકિતના જે આદિ આ દિના ત્રણ ત્રણ પ્રત્ય છે, તે અનુક્રમે-(તે, તેઓ બે અને તેઓ) “ત્રીજા પુરૂષ” ના અર્થ માં, અને બીજા ત્રણ ત્રણ પ્રત્યે છે, તે યુગ્મ–( તું, તમે બે અને તમે) “બીજા પુરૂષ” ના અર્થમાં અને ત્રીજા ત્રણ ત્રણ પ્રત્ય છે, તે અસ્મદ્ - (હું, અમે બે અને અમે ) “પહેલા પુરૂષ ના અર્થમાં વપરાય છે.
-gિy | ––૧૮ | ઉપર જણાવેલ વિભકિતઓમાં જે ત્રણ ત્રણ પ્રત્યને સમૂહ બતાવેલ છે, તે અનુક્રમે પહેલે પ્રત્યય “ એકવચન ” માં, બીજે પ્રત્યય “દ્વિવચન 9 માં અને ત્રીજો પ્રત્યય બહુવચન માં વપરાય છે.