________________
સિદ્ધ્મ બાલાવમાધિની
અર્થ જણાતા હોય તો, નમ્ શબ્દને ‘ ” આદેશ થાય છે. 7 पचसि = अपयसि त्वं जाल्मः = અરે ! લુચ્ચા તું રાંધતા નથી.
૨૭૯
નોડામિનિ ત્રા || ૩-૨-૨૨૭ ||
પ્રાણિભિન્ન અથ'માં નમ્ શબ્દને ૬ નગ’ એ પ્રમાણે ‘ નિષાતન' વિકલ્પે થાય છે. ન નજીતિ = ના અવઃ = પવત. નાટ્યઃ || ૩-૨-૨૮ ।।
અકાર આદેશ નથી કર્યા એવા ‘નખ’ વગેરે શબ્દો ‘નિપાતન’ થાય છે. નાસ્તિ સમય = નવુઃ = નખ.
અન્તરે || ૩-૨-૨૨૧ ||
સ્વરાદિ રૂપ ઉત્તરપદ પર તાં, નમ્ શબ્દના ‘ અન્ આદેશ થાય છે. ન થિયોડઐતિ = અનન્તઃ = જેને ઈંડા નથી તે.
જોઃ તત્પુરુષે ॥ -૨-૧૩૦ ॥
સ્વરાદિ રૂપે ઉત્તરપદ પર છતાં, કુ શબ્દનો ‘ કત્ ઃ આદેશ ચાય છે. જો તત્પુરૂષ સમાસનો વિષય હોય તે. ક્રુત્સિતો અશ્વઃ = ખરાબ ઘેાડો.
=
રથ-૩ || ૩-૨-૨૩૨ ॥
" તુ
રથ અને વક્ર શબ્દરૂપ ઉત્તરપદ પર છતાં, કુ શબ્દના આદેશ થાય છે. જો બહુવ્રીહિ કે તત્પુરૂષ સમાસનો વિષય હાય તા. कुत्सितो रथः = कद्रथः = ખરાબ થ.
ત્રિઃ || રૂ-૨-૩૨ ||