________________
૨૩૪ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
પોટા-યુવતિ-રત-તિષય-ષ્ટિ-વેનુ શા-વેદ
વા -વક-શ્રાઝિયા-દશા–વૃત
કરાંસાનંતિઃ | રૂ-૨ | એકાઈક એવું જાતિવાચક નામ, પિરા, યુવતિ, સ્તોક, કતિય, ગૃષ્ટિ, ધેનુ, વશી, વેહ૬, બલ્કયણી, પ્રવક્તા, શ્રેત્રિય, અધ્યાયક, ધૂર્ત અને પ્રશંસામાં રૂઢ શબ્દો સાથે સમાસ પામે છે. અને તે સમાસ “તપુરૂષ કર્મધારય” કહેવાય છે. આ ર તા પેટા = = મ્યute = ધનાઢ્ય પાવૈ, નપુંસક.
વસુબ્બાર જગ્યા છે રૂ-૨૨૨ | ચારપગવાળું પશુજાતિવાચક નામ, એકાઈક રહેતે છતે, ગર્ભિણી શબ્દ સાથે સમાસ પામે છે. અને તે સમાસ “તત્પરૂષ કર્મધારય કહેવાય છે. જા મળી = =ગર્ભવાળી ગાય યુવા–તિ–ન્દ્રિત–ર–ઝિનૈ રૂ-૨-૧૩ |
યુવન શબ્દ, ખલિત, પલિત, જરદ્ અને બલિન શબ્દ સાથે, એકાઈક હોય તો સમાસ પામે છે. અને તે સમાસ “તપુરૂષ કર્મધારય' કહેવાય છે. ગુarશ્વા વરિષ્ઠ = સુવતિઃ = ટાલિયે.
–તુાંssધ્યમનાલ્યા રૂ––૪ | કૃત્ય પ્રત્યયવાળા નામ, અને તુલ્ય અર્થવાળા નામની સાથે, એકાર્યક હોય તે સમાસ પામે છે, અને તે સમાસ તપુરૂષ કર્મધારય છે કહેવાય છે. મોષે ર તzodi = = મ ur[ = ગરમાગરમ ખાવાનું.