________________
[ ૧૬૬
સિદ્ધહેમ બાલાવબોધિની
સ્થિનત્તેિ જતુ વા , ૨--૮૬ છે.
દુર વર્જિત ઉપસર્ગ અને અન્તર્ શબ્દમાં રહેલ, ૨, મ્ અને ઝવણથી પર રહેલ અન ધાતુના નકારને, દ્વિભવમાં અદ્વિર્ભાવમાં અનન્તમાં અને અન્તમાં “ણુકાર” આદેશ થાય છે, તથા જે પરિ ઉપસર્ગપૂર્વક હોય તે વિકલ્પ “કાર થાય છે. પ્રતિ = પ્રતિ કૂલ રીતે લે છે. ગિરિ = જીવવા ઈચ્છે છે. બા = હે પ્રાણ ! પસ્થતિ , પર્યાનિતિ = સવ રીતે જીવે છે.
દુનઃ || ર-રૂ-૮૨ | દુર વર્જિત ઉપસર્ગ અને અન્તર શબ્દમાં રહેલા, ૨, ૬ અને વર્ણથી પર રહેલ, હન ધાતુના નકારને “ણકાર' આદેશ થાય છે. પ્રાથતે = હણાય છે.
વનિ વા છે ૨-રૂ-૮રૂ દુરૂ વર્જિત ઉપસર્ગ અને અન્તર શબ્દમાં રહેલા ૨, ૫ અને ઝવણથી પર રહેલ, હન ધાતુના નકારને, વકાર અને કાર પર છતાં વિકલ્પ ણકાર) આદેશ થાય છે. પ્રકૃva, કર = અમે બે હણીએ છીએ.
રિક-નિલ–નિન્ય તિ વા | ૨-૩-૮૪ |
દુરૂ વજિત ઉપસર્ગ અને અન્તર શબ્દમાં રહેલા ૨; વ્ અને ઝવણથી પર રહેલ, નિસ (ણિસુકિ, નિક્ષ (ણિક્ષ) અને નિદ્ (શિ૬) ધાતુના નકારને, કૃદન્તના પ્રત્યય પર છતાં વિકલ્પ “ણુકાર આદેશ થાય છે. ઘા નિરવ = સનમ તન = ચુબન કરવું.