________________
૧૬૪ ]
સિધ્ધહેમ બાલાવબોધિની
ચતુરૂ અને ત્રિશબ્દથી પર રહેલ, હાયન શબ્દના નકારને, વય અર્થ જણાતો હોય તે “ણુકાર ? આદેશ થાય છે. ત્વરિચનાનિ ચ ર = રાવળ વત્સર = ચાર વર્ષનું વાછરડું. વરરાન-નરચાયુ–પIS#t ૨-૩–૭ |
પૂર્વપદમાં રહેલા ૨, ૬, અને અવર્ણ, તેથી પર રહેલ, ઉત્તરપદના અન્તભૂત નકારને, ન આગમના નકાર અને સ્વાદ શબ્દસંબંધિ નકારને, વિકલ્પ “ણકાર' આદેશ થાય છે; જે તે નકાર યુવન, પક્વ કે અહન શબ્દને ન હોય તે, ત્રદિવધિ ગ્રોવિપિનૌ = ચોખાને વાવનાર બે જણ.
વૉરવરાતિ ને ૨-૩–૭૬ છે. પૂર્વપદમાં રહેલ ૨, ર્ અને વર્ણ, તેથી પર રહેલ, ઉત્તર પદના અન્તભૂત - છેડાના નકારને, ન આગમના નકાર અને સ્વાદિ શબ્દનાં નકારને, ક વર્ગવાળું અને એકસ્વરવાળું ઉત્તરપદ પર છતાં “ણુકાર આદેશ થાય છે. જે તે નકાર યુવન, પકવ કે અહન શબ્દ સબંધી ન હોય તો. કામને દત્ય શાસ્ત્ર = પ્રવામિ = સ્વર્ગની ઈચ્છાવાળા બે જણ. ગાસત્તર--દિg-મીનાss | ૨–૩–૭૭ |
દુરૂ વર્જત ઉપસર્ગ અને અન્તર્ શબ્દમાં રહેલા, ૨, ૬ અને વર્ણથી પર રહેલ, પરેશ ધાતુના, હિતુ અને મીના ધાતુને તથા આનિવું પ્રત્યયના નકારને “હુકાર આદેશ થાય છે. પ્રતિ = નમે છે, દિgaઃ = બે જણને મોકલે છે, પ્રીતિ = બે જણ હિંસા કરે છે, કાળિ = હું પ્રયાણ કરું છું.