________________
૧૫૨ ]
સિદ્ધહેમ બાલાવધિની
ગવિ અને યુધિ શબ્દથી પર રહેલ સ્થિર શબ્દના સકારને, સમાસના, વિષયમાં ‘ ષકાર્૰ આદેશ થાય છે, જો વિષ નામ સંજ્ઞા જણાતી હોય તેા. વિશિ: વિષ્ઠઃ = ઋષિનું નામવિશેષ ( સૂત્રમાં નિપાતન કરવાથી સપ્તમીના લુધ થતા નથી ).
=
સઃ ॥ ૨-૩-૨૬ II
નામી, અન્તરથા અને કવર્જિત કવ'થી પર રહેલ સકારને એકાર પર છતાં સમાસના વિષયમાં ‘બકાર' આદેશ થાય છે; જો વિશેષ નામના વિષય હોય તે. ઢન્દ્રિયૈવ લેનાઽસ્ય સઃ = हरिषेणः એ નામના ચક્રનતી.
માતો વા || ૨-૩-૨૭ II
નક્ષત્રવાચી ઇકારાંત શબ્દથી પર રહેલ સકારા, એક્રાર પર છતા, સમાસના વિષયમાં, જો વિશેષ નામ જણાતું હોય તે. ષકારક વિકલ્પે થાય છે. દુિનિયેળ, રોદિતેિનઃ = રાજાનુ' નામવિશેષ.
વિઝુ - શનિ- રેઃ થ૨ ॥ ૨-૩-૨૮ ॥
વિ, ૩, શમિ અને પરિ શબ્દથી પર રહેલ સ્થલ શબ્દના સકારના સમાસના વિષયમાં ‘ ષકા૨ આદેશ થાય છે. વિતમ્, વીનાં વાઇહમ્ = વિષ્ઠરુમ્ = પક્ષીનું સ્થાન, દૂરનું જંગલ.
હેમંત્ર ।। ૨-૩-૨૧ ॥
કષિ શબ્દથી પર રહેલ સ્થલ શબ્દના સકારના, સમાસના વિષયમાં ષકાર' આદેશ થાય છે. વિષ્ઠહઃ = ગોત્રના પ્રવક એક ઋષિનું નામ.
6