________________
સિદ્ધહેમ બાલાવબોધિની
૧૪૯ ]
ઈસ અને ઉસ પ્રત્યયાન્ત નામ અને ક, ખ, ૫ અને ૬ વાળુ નામ, એક સરખી વિભક્તિમાં હોય અને ક, ખ, ૫ અને ફ વાળુ નામ કિયાવાચક ન હોય, તે ક, ખ, ૫ અને ફ પર છતાં, ઈસ અને ઉસ પ્રત્યાન્ત શબ્દના રકારને “પકાર થતો નથી. ઉં
શાસ્ત્રમ્ = કાળુ ધી (અહિં કાલક શબ્દ ગુણપ્રવૃત્તિનિમિત્તક છે)
સમાસેકસમતય || ૨-૩-૧રૂ પૂર્વના શબ્દની સાથે સમાસને નહિ પામેલ ઈસુ અનેઉસ પ્રત્યયાન્ત શબ્દના રકારને ક, ખ, ૫ અને ફ પર છતાં “વકાર આદેશ થાય છે, જે નિમિત્ત – ઈસ અને ઉસ પ્રત્યયાત નામ અને નિમિત્ત ક, ખ, ૫ અને ૬ વાળું નામ એક જ સમાસમાં હોય તે. fix: સુમ=ffણુમ = ધાન ઘડો.
પ્રાતુપુત્ર-જાતા | ૨–૩–૪ |
બ્રાતુપુત્ર અને કચ્છાદિ શબ્દો “નિપાતન કરાય છે, ભ્રાતઃ પુત્ર = ગ્રા/g== ભત્રીજે. જાવ = કોણ!(નિપાતનમાં “ષટ અને “સ કરાય છે. नाम्यन्तस्था-कवर्गात् पदान्तः कृतस्य सः शिङ्
નાન્તરિ | ૨–૩–૧ નામી, અન્તસ્થા અને કવર્ગથી પર રહેલ અને પદની મધ્યમાં વર્તમાન એવા કૃત કઈ નિયમથી કરેલા અથવા કૃતસ્થ કેઈ નિયમથી કરેલ અક્ષરમાં રહેલા પ્રત્યય સંબંધિ સકારને “ષકાર - આદેશ થાય છે. જે શિટું અને નકારનું વ્યવધાન ( બન્નેની વચ્ચે) હોય તે પણ અજી = લઈ ગયો, નદી + = નહીy = નદીમાં