________________
૯૨ ]
સિદ્ધહેમ બાલાવબોધિની.
નકાર અહન શબ્દ સંબંધિ ન હોય તે. (રાગદ્ + લિ = નાગા = રાજા).
નામશે | ૨-૨–૨૨ આમન્ય અર્થમાં વર્તમાન નામના નકારને, “લુકુ થત નથી. (જે નાગર ? = હે રાજા !)
િવ | ૨––૮રૂ II નપુંસકલિંગમાં વર્તમાન આમન્ય વિષયક જે નામ, તેના નકારો, વિકલ્પ “લુફ” થાય છે. (હે રામ! દેવામન ? = હે માળા !) माऽवर्णाऽन्तोपान्ताऽपञ्चमवर्गान्मतोमौवः ॥ २-१-९४ ॥
મકાર છે અન્તમાં જેને, તથા મકાર છે ઉપન્યમાં જેને, અવર્ણ છે અતમાં જેને, તથા અવર્ણ છે ઉપાજ્યમાં જેને અને વર્ગને પંચમ અક્ષર છે અન્તમાં જેને, એવા નામથી પર રહેલ જે મત પ્રત્યય, તેના મને ‘વ’ આદેશ થાય છે
(વિ. વિઘsોતિ = [વિક + મા ( વ ) + સિ] દ્વિવાન = શું વાળે. રામી સરાસ્તારિ =[ રામી + મr (9) + રિ = રૂમવાનું = ખિજડાના ઝાડવાળા)
નાનિ | ૨–૧–૧૧ || સંજ્ઞામાં (કેઈનું નામ વિશેષ હોય ત્યારે ) મનુના મને “વ” આદેશ થાય છે.
(નાથાસ્તીતિ = મુનિ + મા (વ) + +લિ =