________________
૭૬ ]
સિદ્ધહેમ બાલાવબોધિની
પદની આદિમાં રહેલ જે યુષ્પદ્ અને અમ્મદ્ તેના સ્થાને કહેલ જે વસ્, નસ્ વિગેરે આદેશે, તે થતા નથી.
वीरो विश्वश्वरो देवो, युष्माकं कुलदेवता । સ ઘર નાથ માવાનરમા vijનારાના
વિશ્વના ઈશ્વર એવા જે વીર દેવ, તે તમારા કુલદેવતા છે. તે જ નાથ એવા ભગવાન અમારા પાપનો નાશ કરનાર છે.
SEદ વૈવજે || ૨–૨–૨૨ | ચ, અહ, હ, વા અને એની સાથે એગ રહેતે છતે, યુષ્ય અને અસ્મના સ્થાનમાં કહેલ જે વસ્, નસ વિગેરે આદેશે, તે થતા નથી. | (શાને પુષ્પાંશ્ચ રક્ષતુ, માંસ્ત્ર રક્ષતુ = જ્ઞાન તમારૂ અને અમારું રક્ષણ કરે !)
કર્થેશ્વિનાથાણ // ૨-૨૩૦ ચિન્તા અર્થ માં વર્તમાન રે દશ્યર્થક ધાતુ, તેની સાથે યોગ રહેતે છતે, યુષ્પદ્ અને અસ્મન્ના સ્થાને કહેલ જે વસ, નસ્ વિગેરે આદેશ તે થતા નથી.
(ાનો ગુમાર ( સમાન ) સરસ્થાનતા = માણસ તમને (અમને) વિચારીને આવેલ છે ).
નિત્વમળ્યા ૨-૨-૩ | પદથી પર રહેલ જે યુગ્મ અને અમઃ, તેના અન્વાદેશમાં ( કહેલી વસ્તુને ફેર કહેવી તે અન્વાદેશ કહેવાય છે,) વસ, નસ વિગેરે આદેશો નિત્ય થાય છે.