________________
-વ યાને ચૈત્યદ્રવ્ય દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષણ એ
મહાન કર્તવ્યની સમજ ( લેખક પ. પૂ. આચાર્ય મહારાજા દેવદ્રયના પ્રખર હિમાયતી હતા. અને તેથી દેવદ્રવ્ય વૃદ્ધિ અને રક્ષા માટે તેઓશ્રીએ ૧૯૮૯ માં દેવચંદ લાલભાઈ પુસ્તક ઉદ્ધાર કુંડ તરફથી પ્રગટ થયેલ “સુરત મૈત્ય પરિ. પાટી પુસ્તકમાં સુંદર લખાણ કર્યું હતું. તે લખાણ વીરશાસન સને ૧૯૨૭ ના અંકે માં પ્રગટ થયેલ તે અત્રે સાભાર આપેલ છે જે આજના સંમેલનના નિર્ણયના સંદર્ભમાં ધા ઉપયોગી છે. , સં.)
જેનશાસન કી વૃદ્ધિ કરનેવાલા ઔર જ્ઞાન દર્શન કા વિસ્તાર કરનેવાલા એસા જિન દ્રવ્ય કે બઢાનેવાલા જીવ તીર્થકરપના પાતા હ !