________________
૨૮
नयविंशिका-४ ___ एवं = अनन्तरोक्तप्रकारेण सप्तविकल्पः = सप्तभेदो वचनपथो भवति अर्थपर्याये = अर्थनये सङ्ग्रह-व्यवहार-ऋजुसूत्रलक्षणे, तत्र प्रथमो भङ्गः सङ्ग्रहे सामान्यग्राहिणि, द्वितीयस्तु नास्तीत्ययं व्यवहारे विशेषग्राहिणि, ऋजुसूत्रे तृतीयः, चतुर्थः सङ्ग्रह-व्यवहारयोः पञ्चमः सङ्ग्रहर्जुसूत्रयोः, षष्ठो व्यवहारर्जुसूत्रयोः, सप्तमः सङ्ग्रह-व्यवहारर्जुसूत्रेष्विति । प्रयोगश्चैतैश्चतुर्थतृतीययोर्व्यत्ययेनेष्यते, इति न तृतीये ऋजुसूत्रयोजनाऽनुपपत्तिः । ___ तथा तत्रैव कियदन्तरे-व्यञ्जनपर्याये-शब्दनये पुनः सविकल्पः प्रथमे (प्रथमे शब्दनये पुनः सविकल्पः), पर्यायशब्दवाच्यताविकल्पसद्भावादर्थस्यैकत्वाच्च, द्वितीयतृतीययोर्निर्विकल्पश्च, द्रव्यार्थात् सामान्यलक्षणान्निर्गतस्य पर्यायरूपस्य विकल्पस्याभिधायकत्वात्तयोः । तथा च घटो नाम घटवाचकयावच्छब्दवाच्यः शब्दनयेऽस्त्येव, समभिरूद्वैवंभूतयोस्त्येिवेति द्वौ भङ्गौ लभ्येते । लिङ्गसंज्ञाक्रियाभेदेन भिन्नस्यैकशब्दावाच्यत्वात् शब्दादिषु तृतीयः । प्रथमद्वितीयसंयोगे
સાત પ્રકારનો વચનપથ હોય છે. પણ વ્યંજનપર્યાયમાં તો સવિકલ્પ અને નિર્વિકલ્પ એમ બે પ્રકારે જ એ હોય છે. (સમ્મતિ, ૧/૪૧). (નયોપદેશમાં આપેલ આની વૃત્તિ) અર્થપર્યાયમાં=અર્થનમાં=સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્રનયોમાં સાત પ્રકારે વચનપથ હોય છે. એમાં પ્રથમ ભંગ સામાન્યપ્રાણી સંગ્રહાયમાં આવે છે. બીજો નાસ્તિ એવો ભંગ વિશેષગ્રાહી વ્યવહારનયમાં સંગત છે. ઋજુસૂત્રમાં ત્રીજો, સંગ્રહ-વ્યવહારમાં ચોથો, સંગ્રહ-ઋજુસૂત્રમાં પાંચમો, વ્યવહાર-ઋજુસૂત્રમાં છઠ્ઠો અને સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્રમાં સાતમો ભંગ સમજવો. જો કે ઉપર જે સાત ભંગ કહ્યા છે એમાં સ્યાદવક્તવ્ય એ ચોથો ભંગ હોવાથી ઋજુસૂત્રમાં ચોથા ભંગનો સમવતાર કહેવો જોઈએ. પણ આ નો ચોથા-ત્રીજા ભંગનો પ્રયોગ વ્યત્યયથી = ત્રીજા-ચોથા ક્રમે માને છે માટે ત્રીજા ભંગમાં ઋજુસૂત્રને કહેવામાં કોઈ અસંગતિ નથી.”
તથા ત્યાં જ થોડું આગળ આ પ્રમાણે કહ્યું છે – “વ્યંજનપર્યાયમાં = શબ્દનયોમાં પ્રથમ શબ્દનયમાં સવિકલ્પ વચનપથ છે, કારણ કે પર્યાયવાચી શબ્દોથી વાચ્યતારૂપ વિકલ્પ સંમત છે, અને અર્થ એક જ છે. પણ બીજા-ત્રીજા (= સમભિરૂઢ-એવંભૂતનમાં) વચનપથ નિર્વિકલ્પ છે=વિકલ્પ-પ્રકાર વિનાના છે, કારણ કે આ બન્ને નયો સામાન્યસ્વરૂપ દ્રવ્યાર્થમાંથી નીકળી ગયેલા પર્યાયરૂપ વિકલ્પને કહેનારા છે. એટલે, શબ્દનયમાં ઘટ ઘટવાચક કુંભ” વગેરે બધા શબ્દોથી વાચ્ય છે જ, અને સમભિરૂઢ-એવંભૂતનયમાં એ એનાથી વાચ્ય નથી જઆમ બે ભંગ મળે છે. લિંગ-સંજ્ઞા-ક્રિયાભેદે ભિન્ન એવો અર્થ એક શબ્દથી અવાચ્ય હોવાથી શબ્દાદિ ત્રણે નયોમાં ત્રીજો ભંગ મળે છે. પહેલા-બીજાને