________________
सप्त भङ्गाः
३७
निषेधकल्पनया च षष्ठः ६, स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतो 'विधिनिषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च सप्तमः | ७ |इति । एते च विधिनिषेध - प्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुनि सप्तैव भङ्गाः, धर्मभेदेनानन्तसप्तभङ्गीसम्भवेऽपि प्रतिधर्मं सप्तानामेव भावात्, अयं च नियमः प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव सम्भवात्, तेषामपि सप्तत्वं सप्तविधतज्जिज्ञासानियमात् तस्या अपि सप्तविधत्वं, सप्तधैव तत्सन्देहसमुत्पादात्, तस्यापि सप्तप्रकारत्वनियमः, स्वगोचरवस्तुधर्माणां सप्तविधत्वस्यैवोपपत्तेरितीति नयोपदेशगतोऽधिकारः । भङ्गानां सप्तत्वमेव कथमित्यादिकं तर्कदृष्टान्तपुरस्सरं विस्तरतः स्पष्टीकृतं मया सप्तभङ्गीविंशिकायामिति तदर्थिना सैव विलोकनीया ।
तथा, तत्रैव नयोपदेशेऽग्र एवमधिकारः प्राप्यते अत्र सप्तभङ्गयामित्थं नयविभागमुपदिशन्ति श्री सिद्धसेनदिवाकरपादाः
एवं सत्तविअप्पो वयणपहो होइ अत्थपज्जाए ।
वंजणपज्जाए पुण सविअप्पो णिव्विअप्पो अ ॥ सम्मति १/४१ ॥
-
=
છઠ્ઠો ભંગ છે. ૬. સ્યાદસ્યેવ-સ્યાન્નાસ્યેવ-સ્યાદવક્તવ્ય એવ... એ વિધિકલ્પનાનિષેધકલ્પના અને યુગપવિધિનિષેધકલ્પનાથી મળતો સાતમો ભંગ છે. ૭. વિધિનિષેધ પ્રકારોની અપેક્ષાએ આ પ્રતિપર્યાય તે તે ધર્મ અંગે વસ્તુમાં સાત ભંગ જ મળે છે. કારણ કે અલગ-અલગ ધર્મની અપેક્ષાએ અનંત સપ્તભંગી સંભવિત હોવા છતાં એકએક ધર્મ અંગે તો સાત ભંગ જ સંભવે છે. એક-એક ધર્મ અંગે આપવાના ઉત્તરો સાત જ સંભવતા હોવાથી આ સાત જ ભંગ હોવાનો નિયમ છે. વળી ઉત્તરો પણ સાત જ જે સંભવે છે, તે પણ જિજ્ઞાસા સાત પ્રકારની જ હોવાનો નિયમ હોવાથી છે. વળી જિજ્ઞાસા પણ સાત પ્રકારની જ એટલા માટે હોય છે કે એના સંદેહ પણ સાત પ્રકારે જ ઉદ્ભવે છે. સંદેહ પણ સાત પ્રકારે જ ઉદ્ભવવાનો નિયમ એટલા માટે છે કે સ્વવિષયભૂતવસ્તુધર્મો સાત પ્રકારના જ હોવા સંગત છે.’’ આ નયોપદેશગ્રન્થનો અધિકાર છે. ભંગ સાત પ્રકારના જ કેમ હોય છે ? વગેરે વાતને મેં ‘સપ્તભંગીવિંશિકા' ગ્રન્થમાં તર્ક અને દૃષ્ટાન્ત સાથે વિસ્તારથી સ્પષ્ટ કરેલી છે. માટે એના જિજ્ઞાસુએ એ ગ્રન્થનું જ અવાહન કરવા ભલામણ છે.
તથા, નયોપદેશમાં ત્યાં જ આગળ આ પ્રમાણે અધિકાર છે-“શ્રીસિદ્ધસેનદિવાકર સૂરિમહારાજે આ સપ્તભંગીમાં આ રીતે નયવિભાગ દર્શાવ્યો છે - આ પ્રમાણે અર્થપર્યાયમાં