________________
३०५
सम्मतिवचनेनापि साङ्ख्यस्य नैगममूलत्वसिद्धिः ततश्च यतः पुष्करपलाशवन्निर्लेपत्वं पुरुषस्य साङ्ख्यदर्शनाभिमतमतः साङ्ख्यदर्शनस्य नैगमनयप्रकृतिकत्वं कथं न सिध्येदिति बहुश्रुतैरवश्यं परामर्शनीयम् ।।
किञ्च, जं काविलं दरिसणं एवं दव्वट्ठियस्स वत्तव्वं। सुद्धोअणतणअस्स उ परिसुद्धो पज्जवविअप्पो ॥३-४८ ॥ इति सम्मतौ यदुक्तं तेनापि कापिलदर्शनस्य नैगममूलत्वं सिध्यत्येव । न च द्रव्यार्थिकपदमत्र व्यवहारलक्षणाशुद्धद्रव्यार्थिकपरमेवेति तस्य व्यवहारनयमूलत्वमेव सिध्यतीति वक्तव्यं, तदा कपिलदर्शनस्याप्यशुद्धद्रव्यार्थिकत्वसिद्धया न्यायावतारવૃત્તિવિરોધાપઃ | તથાદિ-તત્ર(ઋરિપક્વવૃત્ત) -
नैगमसङ्ग्रहव्यवहारर्जुसूत्रशब्दसमभिरूद्वैवंभूता हि सप्तनयाः । तत्र द्रव्यास्तिकपर्यायास्तिकौ मूलनयौ । शेषास्तद्भेदाः । तदुक्तम् - - “વ્યકિો મ ઝવણનો ય સેના વિયપા ” (સન્મતિ ૨.૨) તત્ર સંયમરૂપે કૂટસ્થનિત્ય અને પુષ્કર પલાશવત્ નિર્લેપ સિદ્ધ થાય છે. એ જ રીતે અલગઅલગ આઘનૈગમભેદોના મતે તે વિવક્ષિત જીવ “અપ્રમત્ત' છે, “વીતરાગ' છે, “કેવલી' છે અને તે તે રૂપે એ કૂટસ્થનિત્ય વગેરે છે એ પણ વિચારવું. આ રીતે આનંગમનું નિકગમત્વ પણ સિદ્ધ થાય છે. એટલે પુરુષનું પુષ્કર પલાશવત્ નિર્લેપત્વ સાંખ્યદર્શનને અભિમત છે, માટે સાંખ્યદર્શન નિગમનયપ્રકૃતિક છે એવું શા માટે સિદ્ધ ન થાય ? એ બહુશ્રુતોએ અવશ્ય વિચારવું જોઈએ.
વળી, “જે કાપિલદર્શન છે (= કપિલમુનિપ્રણીત સાંખ્યદર્શન છે) તે દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય છે. શુદ્ધોદનતનયનું જે દર્શન છે (તે બૌદ્ધદર્શન) તો પરિશુદ્ધ પર્યાયાર્થિકનયનો વિકલ્પ છે.” આવું સમ્મતિ(૩-૪૮)માં જે કહ્યું છે તેનાથી પણ સાંખ્યદર્શન નૈગમમૂલક છે તે સિદ્ધ થાય છે જ.
શંકા - આ કારિકામાં ‘દ્રવ્યાર્થિક એવું જે પદ છે તે વ્યવહારનય સ્વરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયને જ જણાવે છે, ને તેથી સાંખ્યદર્શન વ્યવહારનયમૂલક છે એ જ સિદ્ધ થાય છે.
સમાધાન - આવું ન કહેવું, કારણ કે તો પછી (= સાંખ્યદર્શન પણ) અશુદ્ધદ્રવ્યાર્થિક તરીકે જ સિદ્ધ થવાથી ન્યાયાવતારની વૃત્તિ સાથે વિરોધ થશે. તે આ રીતે - ન્યાયવતારની પ૬મી કારિકાની વૃત્તિમાં આવો અધિકાર છે - નિગમ-સંગ્રહ-વ્યવહારઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત આમ સાત ગયો છે. તેમાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક આ બે મૂળ નાયો છે. બાકીના એના ભેદો છે. સન્મતિતર્ક પ્રકરણમાં કહ્યું