________________
२७६
नयविंशिका-१५
स्यात्। किञ्चेदं कुर्वद्रूपत्वमपि सहकारिसम्पत्तावेव नान्यथेत्यवस्थितकारणादेव सहकारिचक्रानुप्रवेशात् कार्योपपत्तौ किं कुर्वदकुर्वतोर्भेदाभ्युपगमकष्टेन । ततश्च बीजं तु प्रथमक्षणादारभ्य चरमक्षणं यावत्तदेव, यदेलापवनादिसहकारिसमवधानं तदाङ्करमुत्पादयतीत्यलं क्षणिकवादेन । तथा सहकारिवशाद् घटोत्पादं घटनाशं च कुर्वन् दण्डः स एव, न भिन्नः, सहकारिविशेषवशाद् घटनाशं कुर्वतोऽपि तस्यान्यसहकारिसंप्राप्तौ घटोत्पादकत्वादिति । ____ एवंविधै स्तः स्वाभिप्रायं ऋजुसूत्रं ग्राहयन्तं व्यवहारनयं सङ्ग्रहनयस्तैरेव तक: शिक्षयन्नाह-मित्रं व्यवहारनयवादिन् ! यथाऽङ्करोत्पत्तेः प्राक् कुर्वद्रूपत्वनिश्चयासम्भवेन प्रवृत्त्यनुपपत्तिस्तथैवाङ्करविशेषोत्पत्तेः प्राक् बीजविशेषस्य कारणत्वनिश्चयासम्भवेन प्रवृत्त्यनुपपत्तिरेवेति न बीजविशेषस्य कारणत्वं कल्पनीयं, किन्त्वङ्करसामान्यं प्रति बीजसामान्यस्यैव
જો અંકુરનું કારણ નથી તો અંકુરાર્થી શા માટે બીજ અંગે જ પ્રવૃત્તિ કરે છે ? નહીં કે રેતીકણો અંગે ? બીજ, પહેલાં અંકુરોત્પાદ જે નથી કરતું તેમાં પણ “એ અકારણ છે' એ કારણ નથી, પણ સહકારીઓનું સમવધાન ન હોવું એ જ કારણ છે. નહીંતર તો પહેલાં કુર્વિદ્રુપત્વનો નિશ્ચય ન હોવાથી પ્રવૃત્તિ થઈ જ નહીં શકે. (આશય એ છે કે બીજ તો કારણ નથી અને કુવૈતૂપત્વ કાંઈ પ્રત્યક્ષાદિથી પહેલાં જણાઈ શકતું નથી. પછી અંકુરાર્થી શાનું ઉપાદાન કરે ?)
વળી તમે જે કુર્ઘદ્રુપત કહો છો તે પણ સહકારી કારણો ભેગા થવા પર જ સંપન્ન થાય છે, નહીં કે એ વિના. તો પછી બીજ વગેરે રૂપ અવસ્થિત કારણ + સહકારી ચક્ર... આટલાથી જ કાર્ય થઈ જાય છે તો પછી કુર્ઘદ્રુપત-અકુર્વકૂપત્ર વગેરે ભેદ માનવાથી સર્યું. (એટલે કે જે બીજને સહકારી મળી જાય એનાથી અંકુરોત્પાદ થાય.. જેને એ ન મળે, એનાથી ન થાય.. વાત આટલેથી પતી જાય છે, પછી કુર્ઘદ્રપત્ર વગેરે કલ્પનાની શી જરૂર છે ?) તેથી બીજ તો પ્રથમથી ચરમણ સુધી એ જ છે,
જ્યારે ઈલા-પવન વગેરે સહકારી મળે છે ત્યારે અંકુરોત્પાદ કરે છે. માટે ક્ષણિકવાદથી સર્યું! એમ, ઘટોત્પાદ કે ઘટનાશ કરનારો દંડ તો એ જ છે, ભિન્ન નથી, કારણ કે અમુક સહકારી મળે ઘટનાશ કરનારો એ જ બીજા પ્રકારના સહકારીઓ મળવા પર ઘટોત્પાદ કરી શકે છે.
આવા તર્કો વડે પોતાનો અભિપ્રાય ઋજુસૂત્રનયને સમજાવતા વ્યવહારનયને હવે સંગ્રહનય એ જ તર્કો વડે પોતાની વાત શિખવાડે છે - હે મિત્ર વ્યવહારનયવાદી ! જેમ,