________________
नयविंशिका - १५
दाहरणार्थप्रणीते सूत्रेऽपि व्यवहारनयप्रवेशः । तद्यथा - विश्वमेकं सदविशेषादिति यथा ॥७१६ ॥ इति । अत्र परसग्रह यतः सदद्वैतवाद्यतः 'सद्' इत्यनेन विना घटपटादिकं किञ्चिदपि यथा तस्य न संमतं तथैव विश्वमपि नैव संमतम् । तथापि सूत्रे तद्यत् श्रूयते तद्व्यवहारनयेनेत्य-निच्छताऽपि स्वीकर्तव्यमेवेति सङ्ग्रहनयसूत्रेऽपि यथा व्यवहारनयस्य प्रवेश:, तेन विना प्रतिपिपादिषितार्थप्रतिपादनासम्भवात्, तथैव प्रस्तुतेऽपि ज्ञेयम् । नन्वेष भवत्तर्कोऽस्माकमुचितो न भातीति चेत् ? तर्हि 'एवम्भूतो व्यवहारेऽन्तर्भूतः' इति स्वीकार एव युष्माकं गतिरवशिष्येत, इन्दनाद्यनुभवद्द्रव्यविषयकतया नियमेन द्रव्यार्थिकस्य तस्य सामान्यद्वयाविषयतया व्यवहारनय-त्वावश्यंभावादिति चेन्नेष्टेयं गतिस्तदा 'एवम्भूतस्येन्दनपर्याय एवेन्द्रः' इति स्वीकार एव युष्मच्छरणं भवितुमर्हति ।
२५८
इत्थञ्चैश्वर्यशालित्वलक्षणेन्दनपर्याय एवेन्द्रः, सामर्थ्यलक्षणशकनपर्याय एव शक्रः, असुरपुरदारणलक्षणः पूर्दारणपर्याय एव पुरंदर इति स्थिते इन्द्र - शक्र - पुरंदरा भिन्ना एव, न ઉદાહરણ માટે પ્રણીત સૂત્રમાં વ્યવહારનયનો પ્રવેશ છે જ. તે આ રીતે-જેમકે વિશ્વ એક છે, કારણ કે સત્થી અલગ નથી. ।।૭-૧૬// અહીં, પરસંગ્રહ સદ્વૈતવાદી હોવાથી એના મતે ‘સત્' સિવાય ઘટ-પટ વગેરે કશું છે નહીં, એમ ‘વિશ્વ' જેવી પણ કોઈ ચીજ છે જ નહીં. છતાં સૂત્રમાં એ જે સંભળાય છે તે વ્યવહારનયે જ છે એવું અનિચ્છાએ પણ માનવું જ પડે છે. એટલે સંગ્રહનયના સૂત્રમાં પણ જેમ વ્યવહારનયનો પ્રવેશ છે, કારણ કે એ વિના જેનું પ્રતિપાદન કરવાની ઇચ્છા છે એનું પ્રતિપાદન સંભવિત નથી, એમ પ્રસ્તુતમાં પણ જાણવું.
શંકા - તમારો આ તર્ક અમને ઉચિત લાગતો નથી.
સમાધાન - તો પછી ‘એવંભૂતનય વ્યવહારનયમાં અન્નદ્ભૂત છે.' આવો સ્વીકાર જ તમારા માટે ગતિ શરણભૂત બનશે, કારણ કે ઇન્દનાદિને અનુભવતા દ્રવ્યને જોનાર હોવાથી જે અવશ્ય દ્રવ્યાર્થિક છે, ને વળી બે સામાન્યમાંથી એકપણ સામાન્યને જોનાર નથી, માટે એ નય વ્યવહારનય હોવો જરૂરી છે. જો આ ગતિ તમને ઇષ્ટ નથી, તો ‘એવંભૂતનયને ઇન્દનપર્યાય જ ઇન્દ્ર છે' આવો સ્વીકાર જ તમારા માટે શરણભૂત બની રહે છે.
=
આમ ઐશ્વર્યશાળીપણાંરૂપ ઇન્દનપર્યાય જ ઇન્દ્ર છે, સામર્થ્યરૂપ શકનપર્યાય જ શક્ર છે, પુર નામના દાનવના દારણરૂપ પૂર્ધારણપર્યાય જ પુરંદર છે... આમ નિશ્ચિત થયે ઇન્દ્ર-શક્ર-પુરંદર વગેરે જુદા જુદા જ છે, અભિન્ન નથી એ સ્પષ્ટ છે. તેથી એવંભૂત