________________
२५६
नयविंशिका-१५ गृह्यमाणविषये द्रव्यांशमिश्रणमशुद्धिमापादयत्येवेति यस्य विषयो द्रव्यांशेन सर्वथा मुक्तः स एवम्भूतः सर्वविशुद्धः, यस्य विषयो द्रव्यांशेनानल्पप्रमाणेनोपलिप्तः स शब्दनयः पर्यायार्थिकेषु सर्वाविशुद्धः, समभिरूढस्तु द्रव्यांशेनाल्पप्रमाणेनोपलिप्तविषयतया द्वयोः शुद्धाशुद्धयोर्मध्यस्थितो સેયઃ | - જિગ્ન પર્યાર્થિનીનમિત્ત્વનય વિ “રૂટ'(= રૂદ્રપદ્રવીર્થ:), નિપર્યાય, एव 'शक्रः', पूरणपर्याय एव पुरंदरः । ननु शब्दादिपर्यायार्थिकनयानां भावनिक्षेप एव सम्मतः। तस्य चैवं लक्षणमनुयोगद्वारवृत्त्यादावुपलभ्यते-“भावो विवक्षितक्रियाऽनुभूतियुक्तो हि वै समाख्यातः । सर्वज्ञैरिन्द्रादिवदिहेन्दनाक्रियाऽनुभवात् ॥१३॥ वृत्तिकारकृता तद्व्याख्या - वक्तुर्विवक्षितक्रियायाः-विवक्षितपरिणामस्य इन्दनादेरनुभवनं अनुभूतिस्तया युक्तो योऽर्थः स भावतद्वतोरभेदोपचाराद्भावः सर्वज्ञैः समाख्यातः। निदर्शनमाह-इन्द्रादिवदित्यादि। यथेन्दनादिक्रियानुभवात्-पारमैश्वर्यादिपरिणामेन परिणतत्वादिन्द्रादिर्भाव उच्यते इत्यर्थः इत्यार्यार्थः ।" इति। अत्र पारमैश्वर्यादिपरिणामेन यो परिणतः स भावेन्द्रतयोक्तः, न तु स परिणाम एवेति
નથી, માટે પણ શુદ્ધ કહેવાય છે. પણ આટલામાત્રથી તેઓમાં પરસ્પર પણ શુદ્ધત્વઅશુદ્ધત્વ ન જ હોય એવું નથી. તેઓ પર્યાયાર્થિક નય છે. એટલે ગૃહ્યાણ વિષયમાં દ્રવ્યાંશનું મિશ્રણ અશુદ્ધિ લાવે જ છે. તેથી જેનો વિષય દ્રવ્યાંશથી સર્વથા મુક્ત છે તે એવભૂતનય સર્વવિશુદ્ધ છે. જેનો વિષય અનલ્પપ્રમાણ દ્રવ્યાંશથી લેપાયેલો છે તે શબ્દનય, પર્યાયાર્થિકનયોમાં સર્વઅવિશુદ્ધ છે. સમભિરૂઢનય તો અલ્પપ્રમાણના ઉપલિપ્તવિષયના કારણે શુદ્ધ અને અશુદ્ધની વચમાં જાણવો.
વળી, પર્યાયાર્થિકનયોને તો ઈન્દનપર્યાય એ જ ઈન્દ્ર છે, અર્થાત્ “ઇન્દ્ર પદવાણ્ય છે, શકનપર્યાય એ જ શક્ર છે અને પૂર્ધારણ પર્યાય એ જ પુરંદર છે.
શંકા - શબ્દાદિ પર્યાયાર્થિકનયોને ભાવનિક્ષેપ જ માન્ય છે. અનુયોગદ્વારની વૃત્તિમાં એનું આવું લક્ષણ કહેલું છે - સર્વજ્ઞો વડે, વિવક્ષિત ક્રિયાનુભૂતિયુક્ત ભાવ એ જ ભાવનિક્ષેપ છે. જેમકે ઈન્દ્ર. કારણ કે અહીં ઈદનક્રિયાનો અનુભવ છે.
વૃત્તિકારે કરેલી એની વ્યાખ્યા - “વક્તાને વિવક્ષિત ક્રિયારૂપ ઈન્દનાદિના અનુભવથી યુક્ત જે પદાર્થ, તે જ ભાવ અને ભાવવાનુના અભેદ ઉપચારથી ભાવનિક્ષેપ તરીકે સર્વજ્ઞો વડે કહેવાયેલ છે. (અર્થાત્ અનુભૂતિ એ ભાવ છે. અહીં એવા ભાવથી યુક્ત ઈન્દ્રને ભાવ (નિક્ષેપ) કહેવો છે, તેથી અભેદઉપચાર જણાવ્યો છે.) જેમકે ઈન્દનાદિ ક્રિયાના