________________
नयविंशिका - १५
२५२
मूलनयस्य शतं शतमुत्तरभेदाः क्रियन्ते तदा नयानां पञ्चशती सप्तशती वा ज्ञेया । तदुक्तं विशेषावश्यकभाष्ये इक्विक्को य सयविहो सत्तनयसया हवंति एमेव । अन्नो वि य आएसो पंचेव सया नयाणं तु ॥ २२६४ ॥ एतेषामपि यावन्तः सम्भवन्ति तावदुत्तरभेदकरणे यत्प्राप्यते तदपि तत्रैव प्रोक्तम् । तद्यथा - जावन्तो वयणपहा तावन्तो वा नया विसद्दाओ । ते व परसमया सम्मत्तं समुदिया सव्वे ॥ २२६५ ॥ ति ।
इत्थञ्च ऋजुसूत्रो द्रव्यार्थिकोऽपि पर्यायार्थिकोऽपीति स्थितम् । अत एव द्रव्यार्थिकनयकथनानन्तरं तत्कथनम् । तत्कथनानन्तरञ्च पर्यायार्थिकत्वसाधर्म्यात् पर्यायार्थिकानां कथनम् । तत्र च पर्यायाणां क्षणिकत्वमनेककरणञ्च लक्षणम् ततश्च क्षणिकत्वमनेककरणं च यथा यथा वर्धते तथा तथा पर्यायार्थिकानां नयानां शुद्धिः, यथा यथा च ध्रुवत्वमेककरणं च वर्धते तथा तथा द्रव्यांशस्य वृद्धेः पर्यायार्थिकानामशुद्धिः । अतः शब्दनयापेक्षया समभिरूढः शुद्धः, एवम्भूतस्तु सर्वविशुद्धः पर्यायार्थिकः । तच्च कथमित्यधुना विचार्यते.
ऋजुसूत्रस्य स्वकीयो वर्तमानघटो विषयः । अतीतानागतपरकीयघटास्तु स्वकार्याकरणाद् આવે છે ત્યારે ૫૦૦ નય કે ૭૦૦ નય મળે છે. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે
એકેક મૂળનય ૧૦૦ પ્રકારનો છે, તેથી એ રીતે ૭૦૦ નય થાય છે. અથવા બીજો પણ એક આદેશ છે કે ૫૦૦ નયો છે.” આ ૫૦૦ કે ૭૦૦ જેટલા સંભવતા હોય એ બધા જ ભેદ કરવામાં આવે તો જે મળે તે પણ એ જ ગ્રન્થમાં આ રીતે કહેલ છે કે-અથવા તો જેટલા વચનમાર્ગ છે એટલા નયો છે એવું વિ(વિ) શબ્દથી જણાય છે. આ બધા નયો પરસમય છે, અને જો બધા સમુદિત થાય તો સમ્યક્ત્વ છે.’’૨૨૬૫
-
આમ, ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક પણ છે ને પર્યાયાર્થિક પણ એ સિદ્ધ થયું. એટલે જ દ્રવ્યાર્થિક નયોને કહ્યા પછી એને કહ્યો છે અને એને કહ્યા પછી પર્યાયાર્થિકત્વ સાધર્મને લઈને પર્યાયાર્થિકનયો કહ્યા છે. એમાં પર્યાયોનું ક્ષણિકત્વ અને અનેકકરણ એ લક્ષણ છે. એટલે આ ક્ષણિકત્વ કે અનેકકરણ જેમ જેમ વધે છે તેમ તેમ પર્યાયાર્થિકનયો શુદ્ધ થાય છે અને જેમ જેમ ધ્રુવત્વ-એકકરણ વધે છે તેમ તેમ દ્રવ્યાંશની વૃદ્ધિ થવાથી પર્યાયાર્થિકનયો અશુદ્ધ થાય છે. માટે શબ્દનયની અપેક્ષાએ સમભિરૂઢ અને એની અપેક્ષાએ એવંભૂતનય એ સર્વવિશુદ્ધપર્યાયનય બને છે. તે શી રીતે ? આ રીતે -
ઋજુસૂત્રનયનો સ્વકીય વર્તમાનઘટ એ વિષય છે. અતીત-અનાગત અને પરકીય ઘટ સ્વકાર્ય કરનારા ન હોવાથી ઘટ નથી. આમાં વર્તમાનકાળ તરીકે જે નયપ્રકાર