________________
द्रव्यनिक्षेपसंमतिमात्रेण न द्रव्यार्थिकत्वसिद्धिः
२२९ गतेन सूत्रेणैव तस्य सिद्धत्वात् । तथाहि - उज्जुसुअस्स एगे अणुवउत्ते एगं दव्वावस्सयं पुहत्तं. णेच्छइ(सू. १४)त्तिसूत्रमृजुसूत्रस्यैकं द्रव्यावश्यकं सम्मतमिति स्पष्टमुपदर्शितम्। ततश्च द्रव्यनिक्षेपसंमतौ द्रव्यसंमतिस्त्वनायाससिद्धैवेति । तत्तुच्छं, आपातमात्ररमणीयत्वात्, अनया रीत्या द्रव्यसंमतेव्यार्थिकत्वसिद्धेश्चासम्भवात्, द्रव्यनिक्षेपसम्बन्धि' द्रव्य'शब्दस्य द्रव्यार्थिकनयसम्बन्धि द्रव्य'शब्दस्य समानार्थकत्वाभावेन पृथक्त्वात्। तथाहि-'द्रव्यार्थिकनय'इतिनामगतं 'द्रव्य'पदमूर्ध्वतासामान्यलक्षणेऽर्थे यद्वा तिर्यक्सामान्यलक्षणेऽर्थे यद्वा गुणपर्यायाधारलक्षणेऽर्थे इत्येवं त्रिष्वर्थेषु प्रयुज्यते । 'द्रव्यनिक्षेप'इतिनामगतं 'द्रव्य'पदं भूतभाविभावकारणलक्षणेऽर्थे यद्वाऽनुपयोगलक्षणेऽर्थे प्रयुज्यते। ततश्च द्रव्यार्थिकनयसंलग्न' द्रव्य'शब्दप्रयोगे योऽभिप्रायस्तस्माद् द्रव्यनिक्षेपसंलग्न द्रव्य'शब्दप्रयोगे योऽभिप्रायः स भिन्न एवेति स्थितम् ।
अत एव 'अणुवओगो दव्वं' इति वचनाद् द्रव्यनिक्षेपत्वेन प्राप्तस्यानुपयोगस्य पर्यायत्वेऽपि न दोषः । यथोपयोग आत्मनः पर्यायो न त्वात्मद्रव्यं तथैवानुपयोगोऽप्यात्मनः
એ સ્વીકારતો નથી.” આ સૂત્ર ઋજુસૂત્રને એક દ્રવ્યાવશ્યક માન્ય છે એવું સ્પષ્ટ જણાવે જ છે. આમ દ્રવ્યનિક્ષેપ જો માન્ય છે તો દ્રવ્ય માન્ય હોવું તો વગર પ્રયાસે સિદ્ધ થઈ જ જાય છે ને !
સમાધાન (પૂર્વપક્ષ) - આ વાત તુચ્છ છે, કારણ કે માત્ર ઉપરછલ્લી દૃષ્ટિએ જ સારી છે, અને આ રીતે દ્રવ્યની માન્યતા અને દ્રવ્યાર્થિકત્વની સિદ્ધિ પણ સંભવતી નથી. તે પણ એટલા માટે કે દ્રવ્યનિપસંબંધી દ્રવ્ય'શબ્દ, દ્રવ્યાર્થિકનયસંબંધી દ્રવ્ય શબ્દને સમાનાર્થક ન હોવાથી જુદો છે. તે આ રીતે-દ્રવ્યાર્થિકનય” આવા નામમાં રહેલ ‘દ્રવ્ય શબ્દ ઊર્ધ્વતા સામાન્યરૂપ અર્થને જણાવવા માટે, કે તિર્યસામાન્યસ્વરૂપ અર્થને જણાવવા માટે કે ગુણ-પર્યાયના આધારાત્મક અર્થને જણાવવા માટે.. આમ ત્રણ પ્રકારના અર્થને જણાવવા વપરાય છે. જ્યારે ‘વ્યનિક્ષેપ' એવા નામમાં રહેલ દ્રવ્યશબ્દ ભૂત કે ભાવી ભાવના કારણરૂપ અર્થને જણાવવા માટે અથવા અનુપયોગાત્મક અર્થને જણાવવા માટે વપરાય છે. તેથી દ્રવ્યાર્થિકનયસંલગ્ન ‘દ્રવ્ય શબ્દ વાપરવામાં રહેલા અભિપ્રાય કરતાં દ્રવ્યનિપસંલગ્નદ્રવ્ય શબ્દ વાપરવામાં રહેલો અભિપ્રાય અલગ જ હોય છે એ વાત નિશ્ચિત થાય છે.
એટલે જ, વગોને ટ્રä એવા વચનથી દ્રવ્યનિક્ષેપરૂપે મળતો અનુપયોગ પર્યાય હોવામાં પણ કોઈ વાંધો નથી. જેમ ઉપયોગ એ આત્માનો પર્યાય છે, નહીં કે 16