SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ २२७ ऋजुसूत्रस्याधारांशद्रव्यग्राहकत्वसिद्धौ प्रश्नः अधिकारेणानेनैतत्तु स्पष्टमेव यद् व्यवहारस्य वर्तमानं स्वकीयं यद्वस्तु संमतं तत्तु ऋजुसूत्रस्यापि संमतमेवेति । ततश्च रूपादीनामाधारभूतस्य घटादिद्रव्यरूपस्य वर्तमानस्य वस्तुनो व्यवहारस्य संमतत्वादृजुसूत्रस्यापि संमतत्वं ज्ञायत एव । तथा तत्र वृत्तावग्रे (२२२८ गाथावृत्तौ) 'अतश्चतुरोऽपि नामादिघटानिच्छत ऋजुसूत्राद्...' इत्यादि यदुक्तं तेनापि तस्य द्रव्यात्मका नामघटादयः संमता इति ज्ञायते । इत्थञ्च यत ऋजुसूत्रो घटादेाहकोऽत आधारांशस्य ग्राहक इति सिध्यत्येव । अथैतावता तस्य घटादिग्राहकत्वमेव सिद्धं, न त्वाधारांशद्रव्यग्राहकत्वमपि, 'शास्त्रवचनेन यत्र यत्र घटादिग्राहकत्वं सिध्यति तत्र तत्राधारांशद्रव्यग्राहकत्वं सिध्यतीति व्याप्तेरभावाद, अन्यथा शब्दादिनयानामपि द्रव्यार्थिकत्वापत्तेः । अयम्भाव:-विशेषावश्यकभाष्य (२२२८) वृत्तौ शब्दनयनिरूपण एवमुक्तं- 'यद्-यस्मात् पृथुबुध्नोदराद्याकारकलितं मृन्मयं जलाहरणादिक्रियाक्षमं प्रसिद्धघटरूपं भावघटमेवेच्छत्यसा'विति । तथा समभिरूढनयनिरूपणे तत्र(२२३६) પડતી હોય છે. તથા પરકીય વસ્તુને પણ માનવી ન જોઈએ, કારણ કે પરાયા ધનની જેમ એ સ્વપ્રયોજનની અસાધક હોવાથી નિષ્ફળ હોય છે. //ર ૨ ૨પા આ અધિકારથી આટલું તો સ્પષ્ટ છે કે વ્યવહારનયને વર્તમાન સ્વકીય જે વસ્તુ સંમત છે તે તો ઋજુસૂત્રને પણ સંમત છે જ. એટલે રૂપાદિના આધારભૂત ઘટાદિદ્રવ્યરૂપ વર્તમાનવસ્તુ વ્યવહારનયને માન્ય હોવાથી ઋજુસૂત્રને પણ માન્ય હોવી જણાય જ છે. તથા એ જ ગ્રન્થવૃત્તિમાં આગળ (૨૨૨૮ ગાથાની વૃત્તિમાં) “એટલે નામઘટ વગેરે ચારે ઘડાને ઇચ્છતા ઋજુસૂત્ર કરતાં..” વગેરે જે કહ્યું છે તેનાથી પણ તેને દ્રવ્યાત્મક નામઘટ વગેરે સંમત હોવા જણાય છે જ. આમ ઋજુસૂત્ર નય ઘટાદિનો ગ્રાહક હોવાથી આધારાંશનો ગ્રાહક હોવો સિદ્ધ થાય છે જ. પૂર્વપક્ષ - આ શાસ્ત્રપાઠોથી તો ઋજુસૂત્રનય ઘટાદિનો ગ્રાહક હોવો જ સિદ્ધ થાય છે, આધારાંશનો ગ્રાહક હોવો કાંઈ સિદ્ધ થતો નથી, કારણ કે શાસ્ત્રપાઠ દ્વારા જે જે નયમાં ઘટાદિગ્રાહકત્વ સિદ્ધ થાય તે તે નયમાં આધારાંશદ્રવ્યગ્રાહકત્વ પણ સિદ્ધ થઈ જ જાય એવી વ્યાપ્તિ નથી. નહીંતર તો શબ્દાદિનયો પણ દ્રવ્યાર્થિક બની જશે. આશય એ છે કે વિશેષાવશ્યકભાષ્ય(૨૨૨૮)ની વૃત્તિમાં શબ્દનયના નિરૂપણમાં આવું કહ્યું છે“આ શબ્દનય પૃથુબુદ્ધોદરાદિઆકારવાળા, મૃન્મય, જળાહરણોદિકિયામાં સમર્થ એવા પ્રસિદ્ધ ઘટસ્વરૂપ ભાવઘટને જ માને છે.” તથા સમભિરૂઢનયના નિરૂપણમાં એ વૃત્તિમાં (૨૨૩૬મી ગાથાની વૃત્તિમાં) આ પ્રમાણે કહ્યું છે કે “જે ઘટશબ્દવાચ્ય અર્થ છે તેને
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy