________________
२१२
नयविंशिका-१५ आदिमचरमाणां त्रयाणां हि द्रव्यपर्यायता मता, ऋजुसूत्रस्योभयत्वं(मतं) इति. मे मतिः (=इति मदभिप्राय इत्यर्थः) इत्यत्रान्वयः। आदिमाश्च चरमाश्च आदिमचरमाः, द्रव्यं च पर्यायश्च द्रव्यपर्यायौ, तयोर्भावः द्रव्यपर्यायतेत्यत्र समासविग्रहः, भीमो भीमसेन इति न्यायाद् द्रव्यता=द्रव्यार्थिकता, पर्यायता=पर्यायार्थिकता इत्यर्थो ज्ञेयः, हिरेवकारार्थे । ततश्च आदिमानां त्रयाणां नैगम-सङ्ग्रह-व्यवहाराणां नयानां द्रव्यार्थिकत्वमेव ज्ञेयम्, चरमाणां त्रयाणां= शब्द-समभिरूढ-एवंभूतानां नयानां पर्यायार्थिकत्वमेव ज्ञेयम् । ऋजुसूत्रस्योभयत्वमेव = द्रव्यार्थिकत्वं पर्यायार्थिकत्वमेव च ज्ञेयमिति मे मतिः=मदभिप्राय इत्यर्थः। ननु ‘मे मति'रिति कोऽर्थः ? अयमर्थः श्रीमतां जिनभद्रगणिक्षमाश्रमणप्रमुखानां सिद्धान्तिनामृजुसूत्रो द्रव्यार्थिक एव, श्रीमतां सिद्धसेनदिवाकरसूरिमुख्यानां तार्किकाणां स पर्यायार्थिक एव । न च तयोरेकोऽप्यस्माकमनाप्त इति ऋजुसूत्रस्योभयत्वमस्माकं संमतमिति संक्षेपार्थः ।
विस्तरार्थस्त्वेवं-द्रव्यस्य त्रयोंऽशाः कथिताः। 'उत्पाद-व्यय-ध्रौव्ययुक्तं सदि'त्यत्रोत्पादव्ययौ वस्तुनः पर्यायांशं ख्यापयतः, ध्रौव्यं च द्रव्यांशम् । एतद् ध्रौव्यमेवोर्ध्वतासामान्यं
વિવેચન : અહીં “આદિમ' ‘ચરમ' શબ્દનો તથા ‘દ્રવ્ય-પર્યાય' શબ્દનો ઇતરેતરન્દ્ર સમાસ છે. વળી ભીનો ભીમસેન: ન્યાયે દ્રવ્યતા=દ્રવ્યાર્થિકતા અને પર્યાયતા=પર્યાયાર્થિકતા અર્થ લેવાનો છે. “હિ કાર અર્થમાં છે. એટલે, પ્રથમ ત્રણ નૈગમ-સંગ્રહ-વ્યવહારનયો દ્રવ્યાર્થિક જ છે. ચરમ ત્રણ શબ્દ-સમભિરૂઢ અને એવંભૂતનો પર્યાયાર્થિક જ છે. ઋજુસૂત્રનય ઉભય છે = દ્રવ્યાર્થિક પણ છે ને પર્યાયાર્થિક પણ છે જ.. આવો મારો અભિપ્રાય છે.
પ્રશ્ન : મારો અભિપ્રાય છે' એટલે શું ?
ઉત્તર : શ્રીમાનું જિનભદ્રમણિક્ષમાશ્રમણ વગેરે સૈદ્ધાત્તિક વિદ્વાનો ઋજુસૂત્રને દ્રવ્યાર્થિક જ કહે છે. શ્રીમાન્ સિદ્ધસેન દિવાકરસૂરિ વગેરે તાર્કિક વિદ્વાનો અને પર્યાયાર્થિક જ કહે છે. આ બન્નેમાંથી કોઈ જ આપણને અનાપ્ત નથી. માટે ઋજુસૂત્ર દ્રવ્યાર્થિકપર્યાયાર્થિક ઉભય છે એવું અમને માન્ય છે. આ સંક્ષેપાર્થ છે.
વિસ્તરાર્થ આવો જાણવો - દ્રવ્યના ત્રણ અંશો કહેલા છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સ... આમાં ઉત્પાદ અને વ્યય વસ્તુના પર્યાયાંશને જણાવે છે. જ્યારે ધ્રૌવ્ય એ દ્રવ્યાંશને જણાવે છે. આ ધ્રૌવ્ય જ ઊર્ધ્વતાસામાન્યને પણ સૂચવે છે, કારણ કે પિંડશિવક વગેરે વિશેષોમાં ઊર્ધ્વતાસામાન્ય જ ધ્રુવ હોય છે. એટલે ઊર્ધ્વતા સામાન્ય એ એક દ્રવ્યાંશ છે.