________________
एककरणमपि द्रव्यलक्षणम्
२०१
न च यथा ध्रौव्यांशो द्रव्यलक्षणं तथैवैककरणमपि द्रव्यलक्षणम् । इदमुक्तं भवति'परिगमणं पज्जाओ अणेगकरणं गुणत्ति एगट्ठ 'त्तिवचनात् पर्यायस्यानेककरणं लक्षणतया ज्ञायते। ततश्च द्रव्यस्यैककरणं लक्षणमर्धतः प्राप्यते । ततश्च सङ्ग्रहनयो यस्मात् सर्वान् घटान् घटतयैककरोति तस्मात्सोऽपि प्रबलतरो द्रव्यार्थिक इति वाच्यं, नैगमस्यापि पिण्डादिविशेषाणामेककरणात् तल्लक्षणप्राप्तेः । न च तथापि "जीवाजीवप्रभेदा यदन्तर्लीनास्तदस्ति सत् । एकं यथा स्वनिर्भासि ज्ञानं जीवः स्वपर्ययैः ॥३१ ॥ इति लघीयस्त्रयवचनात् 'यथैव ज्ञानस्यात्मनिर्भासभेदा नैकत्वं बाधन्ते, जीवस्याजीवस्य वा कस्यचित् स्वगुणपर्यायाः, तथैव सन्त्वस्य भेदा जीवाजीवादयः ॥३१ ॥ " इति तद्वृत्तिवचनाच्च 'पर: सङ्ग्रहनयः सत्त्वेन जीवाजीवादीन् सर्वानेकीकरोतीति ज्ञायते । नैगमस्तु यदैकं जीवं जानाति तदा तस्यादिनैगमभेदोऽपि तस्यैवैकस्याधिकृतस्य जीवस्याकालभाविनीः सर्वा अवस्था जीवतयैकीकरोति, नापरेषां जीवानामजीवानां वेत्येकीकरणं द्रव्यलक्षणं सङ्ग्रहस्य यथा सर्वव्यापकं न तथा नैगमस्येति सङ्ग्रह एव द्रव्यार्थिकेषु प्रथम उपन्यस्य इति ।
પૂર્વપક્ષ - જેમ ધ્રૌવ્યાંશ એ દ્રવ્યલક્ષણ છે એમ એકીકરણ પણ દ્રવ્યલક્ષણ છે જ. અહીં એ કહેવું છે કે ‘પરિગમન-પર્યાય-અનેકકરણ એ ગુણ... આ બધું એકાર્થક છે' આવા વચનથી જણાય છે કે અનેકકરણ પર્યાયનું લક્ષણ છે. એટલે અર્થાપત્તિથી એ પણ જણાય છે કે એકકરણ એ દ્રવ્યનું લક્ષણ છે. એટલે, બધા ઘડાઓને ઘડા તરીકે એક કરી નાખનાર સંગ્રહનય પ્રબળતર દ્રવ્યાર્થિક છે જ. (પછી એ કેમ પ્રથમ નહીં ?) ઉત્તરપક્ષ એમ તો નૈગમનય પણ પિંડાદિ વિશેષોને ઘડા તરીકે એક કરી જ દે છે. માટે એકકરણ લક્ષણ પણ એમાં સંગત છે જ.
જ્ઞાન એક છે.
પૂર્વપક્ષ - લઘીયસ્રયગ્રન્થમાં આમ જણાવેલું છે કે - જીવ-અજીવના બધા ભેદો જેમાં અન્તર્લીન થઈ ગયા છે તે ‘સત્' એક છે. જેમ સ્વનિર્ભાસિ સ્વપર્યાયો વડે જીવ એક છે, તેમ. એની વૃત્તિમાં આવું કહ્યું છે કે જેમ જ્ઞાનના આત્મનિર્ભા ભેદો, જ્ઞાનના એકત્વને બાધ પહોંચાડતા નથી... અથવા જેમ જીવ કે અજીવ કોઈ વસ્તુના અનેક ગુણપર્યાયો એ વસ્તુના એકત્વને બાધિત કરતા નથી, એ જ રીતે સત્ત્વના જીવ-અજીવ વગેરે ભેદો એના એકત્વને બાધિત કરતા નથી. આ વચનોથી જણાય છે કે પરસંગ્રહનય ‘સત્' રૂપે જીવ-અજીવ વગે૨ે બધાને એક કરે છે. જ્યારે નૈગમનય તો જ્યારે એક જીવને જાણે છે ત્યારે તેનો આદિનૈગમભેદ પણ તે એક અધિકૃત જીવની જ ત્રિકાળભાવી સર્વ અવસ્થાઓને (પર્યાયોને) જીવરૂપે એક
1
-