________________
'अयं घट: ' ज्ञानस्य नैगम-सङ्ग्रह-व्यवहारनयत्वम्
१९७ नन्वत्र 'अयं घटः' इत्यभिप्रायस्य व्यवहारनयानुसारित्वमिति विशेषणोपादानं किमर्थम् ? च्यावर्त्यस्याभावादिति चेत् ? न, व्यावर्त्यसद्भावात् । इदमुक्तं भवति-यदा पिण्डशिवकादिकं दृष्ट्वा 'अयं घटः' इतिज्ञानं प्रादुर्भवति तदा स नैगमनयाभिप्रायः । यदा पुर:स्थितान् बहून् घटान् दृष्ट्वा तज्ज्ञानं प्रवृत्तं तदा स सङ्ग्रहनयाभिप्रायः, यदा घटपटादीन् दृष्ट्वा तज्ज्ञानं संजातं तदा स व्यवहारनयाभिप्रायः, पटादीन् व्यावर्त्य घटलक्षणविशेषस्य ग्राहकत्वात् । તથૈવ ‘યં ?', ‘યં શિવ:' ‘યં (ડુ) પટઃ' ફર્વ ઉપuતિ દર્દી થી ज्ञानमाविर्भवति, तदापि 'अयं घटः' इति व्यवहारनयाभिप्राय एव, पिण्डादिविशेषान् व्यावर्त्य घटलक्षणस्य विशेषस्य ग्राहकत्वात् । लोकस्तु तिर्यक्सामान्यप्रतिपक्षिविशेषग्रहणाभिप्राये सतीवोर्ध्वतासामान्यप्रतिपक्षिविशेषग्रहणाभिप्रायेऽपि 'अयं घटः' इत्येव जानाति व्यवहरति चेति विशेषग्राहिणौ न पृथग् द्वौ नयौ। तथा पिण्ड-शिवक-घट-पट-कटादिषु मध्ये 'अयं घटः' इतिज्ञानं युगपदेव पिण्ड-शिवकादीन् पट-कटादींश्च व्यावर्त्तयति, अतोऽपि विशेषग्राह्येक
શંકા - અય ઘટ: એવા બોધનું અહીં “વ્યવહારનયાનુસારી એવું વિશેષણ શા માટે વાપર્યું છે ? કારણ કે કોઈ વ્યાવર્ય (બાદબાકી કરવા યોગ્ય) તો છે નહીં ?
સમાધાન -- આવી શંકા ગલત છે, કારણ કે વ્યાવર્ય હાજર છે. કહેવાનો આશય આ છે કે - જ્યારે પિંડ-શિવકાદિને જોઈને ધટ: એવો બોધ થાય છે ત્યારે એ નગમ નાભિપ્રાય છે. જ્યારે સામે રહેલા ઘણા ઘડાઓને જોઈને એવો બોધ થાય છે ત્યારે એ સંગ્રહનયાભિપ્રાય છે. જ્યારે ઘટ-પટ વગેરેને જોઈને એવો બોધ થયેલો હોય છે ત્યારે એ વ્યવહારનયનો અભિપ્રાય છે, કારણ કે પટ વગેરેની બાદબાકી કરીને ઘટાત્મક વિશેષનું ગ્રહણ કરનાર છે. એ જ રીતે પિંડ વગેરેને જોઈને : ૩ શિવ, માં (1) ઈટ: એ રીતે જ્ઞાન થાય છે ત્યારે પણ માં પટે: એવું જ્ઞાન વ્યવહારનયનો જ અભિપ્રાય છે, કારણ કે પિંડ વગેરે વિશેષોની બાદબાકી કરીને ઘટાત્મક વિશેષનું ગ્રહણ કરે છે. લોક તો તિર્યસામાન્યના પ્રતિપક્ષી વિશેષનું ગ્રહણ કરવાનો અભિપ્રાય હોય ત્યારની જેમ ઊર્ધ્વતાસામાન્યના પ્રતિપક્ષી વિશેષનું ગ્રહણ કરવાનો અભિપ્રાય હોય ત્યારે પણ મય ધટ: એવું જ જ્ઞાન કરે છે ને એવો જ વ્યવહાર કરે છે. માટે વિશેષગ્રાહી બે સ્વતંત્ર નય છે નહીં. તથા સામે પિંડ-શિવકાદિ પડ્યા હોય ને સાથે જ ઘટ-પટ-કટ વગેરે પણ પડ્યા હોય ત્યારે મયં ધટ: જ્ઞાન એક સાથે જ પિંડ-શિવકાદિને અને પટ-કટાદિને વ્યાવૃત્ત કરે જ છે. તેથી પણ વિશેષગ્રાહી નય એક જ છે.