SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ १८७ पूर्वापरविरोधशङ्का-तदुद्धारश्च न चानुयोगद्वारटिप्पण्यां(सू० ४७४)निक्षेपविंशिकावृत्तौ(श्लोक-१८) च भवता 'अत्रेदमस्मत्परिशीलितमुत्तरं-यतो नैगमस्य न कापि नियता दृष्टिर्यामपेक्ष्य विशुद्धिः शक्यव्यवहारा स्यात्, एवं न कापि प्रतिपक्षभूता दृष्टिर्यामपेक्ष्याशुद्धिः शक्यव्यवहारा स्यादित्यतः कस्यचिदप्यन्यस्यैव नयस्यापेक्षया शुद्ध्यशुद्धिव्यवहारः कर्तव्यः स्यादि 'त्युक्तम्। अत्र च ध्रौव्यांशग्राहिणीं दृष्टिं नैगमस्य नियतदृष्टितया, उत्पादव्ययांशग्राहिणी च प्रतिपक्षभूतदृष्टितया भवान् कथयति । अत एव चादिनैगमं सर्वविशुद्धतया तदपेक्ष्यैव च देशसङ्ग्राहिणं तमविशुद्धतया कथयतीति कथं न पूर्वापरविरोधः ? इति वाच्यं, अनुयोगद्वारसूत्रोपपादनार्थं तस्योत्तरस्य परिशीलितत्वात् । एतदुक्तं भवति नमस्कारनिर्युक्तौ केवलं ध्रौव्यांशं जानत आदिनैगमस्य सर्वविशुद्धत्वमुक्तं, तदपेक्ष्योत्पादमपि जानतो देशसङ्ग्राहिणो नैगमस्याविशुद्धत्वमुक्तम् । अधिकारादस्माद् ध्रौव्यांशग्रहणं नैगमस्य स्वकीया दृष्टिरनित्यत्वांशग्रहणं च प्रतिपक्षभूता दृष्टिरिति निश्चीयते । यथा यथा चास्याः प्रतिपक्षभूताया दृष्टेः सम्मीलनं तथा तथा नैगमस्याशुद्धिरित्यपि निश्चीयते । ततश्च प्रस्थकदृष्टान्ते व्यवहारनयसंमतमाकुट्टितनामानं प्रस्थकमेव प्रस्थकतया स्वीकुर्वतो नैगमभेदस्यापेक्षया वनगमनप्रयोजनीभूतं दारुमपि प्रस्थकतया શંકા - અનુયોગદ્વારસૂત્ર૪૭૪ની ટિપ્પણમાં તથા નિક્ષેપવિંશિકા(૧૮)ની વૃત્તિમાં તમે આવું કહ્યું છે-અહીં મારા વડે વિચારાયેલો ઉત્તર આવો છે-“નૈગમનયની કોઈ નિયત દૃષ્ટિ નથી કે જેની અપેક્ષાએ વિશુદ્ધિનો વ્યવહાર કરી શકાય, એમ એની કોઈ પ્રતિપક્ષભૂત દષ્ટિ પણ નથી કે જેની અપેક્ષાએ અશુદ્ધિનો વ્યવહાર કરી શકાય. એટલે કોઈક અન્ય નયની અપેક્ષાએ જ શુદ્ધિ-અશુદ્ધિનો વ્યવહાર કરવાનો હોય છે.” અને અહીં તમે કહો છો કે ધ્રૌવ્યાંશગ્રાહિણી દૃષ્ટિ એ નૈગમની પોતાની નિયત દૃષ્ટિ છે અને ઉત્પાદ-વ્યયાંશગ્રાહિણી દૃષ્ટિ એ એની પ્રતિપક્ષભૂતા દૃષ્ટિ છે. અને એટલે જ આદિનૈગમને સર્વવિશુદ્ધ તરીકે અને એની અપેક્ષાએ દેશસંગ્રાહીનૈગમને અશુદ્ધ તરીકે તમે કહો છો. તો પૂર્વાપરવિરોધ કેમ ન કહેવાય ? સમાધાન-આવી શંકા ન કરવી, કારણ કે એ ઉત્તર જે વિચારેલો તે અનુયોગદ્વારસૂત્રને સંગત કરવા માટે વિચારેલો. કહેવાનો ભાવ આ છે કે-નમસ્કારનિર્યુક્તિમાં માત્ર ધ્રૌવ્યાંશને જાણનાર આદિનૈગમને સર્વવિશુદ્ધ કહેલ છે. એની અપેક્ષાએ, ઉત્પાદને પણ જોનાર દેશસંગ્રાહીનૈગમને અશુદ્ધ કહેલ છે. આ અધિકાર પરથી ધ્રૌવ્યાંશને જોવો એ નગમની પોતાની દૃષ્ટિ છે ને અનિત્યત્વાંશને જોવો એ એની પ્રતિપક્ષભૂત દૃષ્ટિ છે એ નિશ્ચિત થાય છે. જેમ જેમ આ પ્રતિપક્ષભૂત દૃષ્ટિ ભળે છે તેમ તેમ નૈગમનની અશુદ્ધિ
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy