________________
१८०
नयविंशिका-१४ तेषामपि कदाचिज्जिनपदवीप्राप्तिसम्भवादिति शासनविडम्बकस्य लुम्पकस्योपहासो निरस्तः, द्रव्यजिनत्वनियामकपर्यायस्य तत्रापरिज्ञानादि' ति । ततश्च जिनजीव आकालं भावजिनयोग्यताऽस्त्येव, केवलं यत्र तदनुसन्धानं तत्रैव द्रव्यजिनव्यवहारः । केवलज्ञानी त्वाकालं तत्र समवसरणस्थाहल्लक्षणं भावजिनं साक्षात्पश्यत्येव । ___ न चैवं सति नैगमनयस्य द्रव्यनिक्षेपाभावापत्तिः, आकालं तत्र योग्यतायाः सत्त्वादाकालं तत्र भावजिनत्वस्यैव सत्त्वात् । यथा घटयोग्यताशाली पिण्डो व्यवहारेणैव द्रव्यघटः, नैगमेन तु भावघट एव तथैव प्रस्तुतेऽपीति शङ्कनीयं, इष्टापत्तेः, वनगमनप्रयोजनीभूतदार्वादिकं प्रस्थकतया पश्यता नैगमेन तस्य भावप्रस्थकतयैव ग्रहणात् । एतद्विस्तरार्थं विलोकनीया मन्निक्षेपविंशिका ।
अथ नैगमनयस्य द्रव्यनिक्षेपाभावापत्तेः कथमिष्टापत्तित्वम् ? 'भावं चिय सद्दणया सेसा इच्छंति सव्वणिक्खेवे (वि.आ.भा. २८४७)त्तिभाष्यवचनविरोधादिति चेत् ? न, तद्वचनस्य देशसङ्ग्राहिनैगमनयानुसारित्वात् । अयं भावः - सर्वसङ्ग्रहनयमतेन यथा घटः શાસનની વિડંબણા કરનારો મૂર્તિલોક આવો જે ઉપહાસ કરે છે તે પણ નિરસ્ત જાણવો, કારણ કે “આ જીવ દ્રવ્યજિન છે” આવું નિયમન કરી આપનાર પર્યાયની એ જીવોમાં જાણકારી મળી હોતી નથી.” (અર્થાત્ જે જીવોમાં આવો પર્યાય રહેલો હોવો કોઈપણ રીતે જણાય તેનો જ દ્રવ્યજિન તરીકે વર્જેતાદિ વ્યવહાર, થાય છે.)
આમ જિનજીવમાં આકાળ ભાવજિનની યોગ્યતા હોય જ છે, માત્ર જ્યાં એનું અનુસંધાન થાય ત્યાં જ દ્રવ્યજિનનો વ્યવહાર થાય છે. કેવલજ્ઞાની તો આકાળ એ જીવને સમવસરણમાં રહેલા અરિહંત સ્વરૂપ ભાવજિન તરીકે સાક્ષાત્ જુએ જ છે.
શંકા - આમ તો નૈગમનયમતે દ્રવ્યનિક્ષેપનો અભાવ જ થઈ જશે. કારણ કે આકાળ એ જીવમાં યોગ્યતા રહી હોવાથી આકાળ એ જીવ ભાવજિન જ છે. જેમ ઘડાની યોગ્યતાવાળો પિંડ વ્યવહારથી દ્રવ્યઘટ છે, નૈગમનયે તો ભાવઘટ જ છે, તેમ.
સમાધાન - આવી શંકા જરૂરી નથી, કારણ કે એ અમને ઇષ્ટ જ છે. વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠ વગેરેને પ્રસ્થક તરીકે જોનાર નૈગમનય એને ભાવપ્રસ્થક તરીકે જ જુએ છે. આની વિસ્તૃત વિચારણા માટે મારી નિપવિંશિકા જોવી.
શંકા - નૈગમનયમતે દ્રવ્યનિક્ષેપનો અભાવ થઈ જવો એ ઇષ્ટાપત્તિ શી રીતે ? કારણ કે એમાં તો ‘શબ્દનો ભાવ નિક્ષેપ જ માને છે, શેષનયો સર્વ નિક્ષેપાઓને આવું જણાવનાર ભાષ્યવચનનો વિરોધ થાય છે.