________________
एकद्रव्ये कालत्रयसम्भविनां सर्वपर्यायाणां समाहारो द्रव्यम्
१७३ बोधोदयः। एवमेव शिवक-स्थासादीनामभिलाषप्राबल्योपरक्तायां दृष्टौ 'अयं शिवकः' 'अयं शिवकः' 'अयं स्थासः' 'अयं स्थासः' इत्यादीनां बोधानामासु सर्वास्ववस्थासु समानतयोदयः સમવત્યેવ |
___ इदमत्र रहस्यम्- एगदविअम्मि जे अत्थपज्जवा, वयणपज्जवा वा वि । तीयाणागयभूया, तावइयं तं हवइ दव्वं॥ त्तिसम्मतितर्कप्रकरणे यदुक्तं तेन ‘एकस्मिन् द्रव्येऽतीताः साम्प्रता अनागताश्च ये पर्यायास्तेषां समाहार एव द्रव्यम्' इति ज्ञायते । तत्त्वार्थसूत्र( २-१) वृत्तौ पारिणामिकभावनिरूपणे 'पारिणामिकोऽनादिप्रसिद्धः सकलपर्यायराशेः प्रह्वतां=अभिमुखतां प्रतिपद्यमानोऽशेषभावाधारतां बिभर्तीति नामुना विना कस्यचिद्भावस्य निष्पत्तिः अतश्च प्राधान्यमस्यैव भावानां मध्ययिति ।' इति यदुक्तं तेन तत्तद्र्व्यस्य कालत्रयसम्भविनो यावन्तः पर्यायास्तेषां सर्वेषां तस्मिन् द्रव्ये या योग्यताः सन्ति तासां समूहमयो य एको
રંગાયેલી હોય ત્યારે “આ પિંડ' “આ પિંડ એવો બોધ થાય છે. એ જ રીતે શિવક
Dાસ વગેરેની પ્રબળ અભિલાષાથી દૃષ્ટિ રંગાયેલી હોય ત્યારે “આ શિવક' “આ શિવક'. એવો તથા “આ સ્થાસ” “આ સ્થાસ' વગેરે બોધ આ બધી અવસ્થાઓમાં સમાન રીતે સંભવે જ છે. *
અહીં આ રહસ્ય છે - એક દ્રવ્યમાં અતીત-અનાગત અને સામ્પ્રત જે અર્થપર્યાયો અને વ્યંજનપર્યાયો હોય છે એ બધાનો સરવાળો એ તે દ્રવ્ય હોય છે. આવું સમ્મતિતર્ક પ્રકરણમાં જે કહ્યું છે તેનાથી “એક દ્રવ્યમાં સંભવતા ત્રણે કાળના પર્યાયોનો સમુદાય એ જ દ્રવ્ય' એવું જણાય છે. તત્ત્વાર્થસૂત્ર(૨-૧)ની વૃત્તિમાં પારિણામિકભાવનું નિરૂપણ કરતી વખતે પારિણામિકભાવ એ છે જે અનાદિપ્રસિદ્ધ હોય છે - અર્થાત્ અનાદિકાળથી એ સિદ્ધ જ છે, નવો ઉત્પન્ન થતો નથી, તથા એ દ્રવ્યના ત્રણે કાળના સકલ પર્યાયરાશિની અભિમુખતાને તે તે પર્યાયરૂપે પરિણમવાની તત્પરતાને=યોગ્યતાને ધારણ કરનારો તે તે યોગ્યતાઓના સમુદાયરૂપ હોય છે, ને તેથી બધા ભાવોની=ઔદયિક વગેરે ભાવોની આધારતાને ધારણ કરનારો હોય છે. એટલે જ આ પારિણામિકભાવ વિના શેષ કોઈ ભાવ દ્રવ્યમાં પેદા થઈ શકતો નથી, અને તેથી જ બધા ભાવોમાં આ પરિણામિક ભાવ જ પ્રધાન હોય છે.” આવું જ કહ્યું છે તેનાથી નિશ્ચિત થાય છે કે તે તે દ્રવ્યના ત્રણે કાળમાં સંભવિત જેટલા પર્યાયો હોય તે બધાની તે દ્રવ્યમાં જે યોગ્યતાઓ હોય છે, તે યોગ્યતાઓના સમૂહમય જે એકભાવ તે પારિણામિક ભાવ છે. સમ્મતિતર્કપ્રકરણ અને તત્ત્વાર્થસૂત્રવૃત્તિ. આ બેના આ વચનોથી એ જણાય છે કે