SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ नयविंशिका-१४ इत्युक्तम्। तवृत्तावपि-यस्मात् 'सत्' इत्येवं भणिते सर्वत्र भुवनत्रयान्तर्गते वस्तुनि बुद्धिरनुप्रवर्तते-प्रधावति' इत्युक्तम्। ततश्च, 'सत्तामेत्तग्गाही 'त्ति अनेनादिनैगमविषयभूता सत्ता योक्ता सा यतो न सङ्ग्रहनयविषयभूततिर्यक्सामान्यरूपाऽत ऊर्ध्वतासामान्यरूपेति निश्चीयते । तन्निश्चितौ च 'शेषाः-विशेषग्राहिणः' इत्यत्र विशेषतयोर्ध्वतासामान्यप्रतिपक्षिण , एव विशेषस्याधिकार इत्यपि निश्चीयत एव। ततश्च द्वितीयेन हेतुनाऽप्येतत्सिद्धम् । तथा, 'सत्तामेत्तग्गाही' त्ति यदुक्तं तत्र सत्ता न सङ्ग्रहनयविषयभूता तिर्यक्सामान्यरूपेति यन्निश्चितं तेनायं 'सत्ता'शब्दो न सत्तामहासामान्यार्थक इति सिध्यत्येव । तत्सिद्धौ चानन्यगत्या 'स अस्तित्वार्थकः' इत्यपि सिध्यत्येव । अत एव भाष्यगाथावृत्तौ 'यत आद्यनैगमः सत्तामात्रग्राही, अतस्तन्मतेन सर्वं नाविद्यमानं, किन्तु सर्वदा सदेव' इत्यर्थकं विवृतम् । किञ्च दिक्पटाचार्यदेवसेनकृतद्रव्यार्थिकनयदशभेदेषु द्वितीयो भेद एवमुक्तः-द्वितीय उत्पादव्यय સત્ત્વ' નહીં પણ “સર્વત્ર સત્ત્વ' કહેલું હોય એ) જ જોવા મળે છે. જેમકે વિશેષાવશ્યક ભાષ્યની ૨૨૦૭મી ગાથાના પૂર્વાર્ધમાં આ પ્રમાણે કહ્યું છે કે - “સ” એમ કહેવામાં આવે ત્યારે બુદ્ધિ સર્વત્ર પહોંચી જાય છે. એની વૃત્તિમાં પણ કહ્યું છે કે - “સત્’ એમ બોલવામાં આવે ત્યારે સર્વત્ર = ત્રણે ભુવનમાં રહેલ બધી વસ્તુઓમાં બુદ્ધિ દોડી જાય છે (બધી વસ્તુઓ બુદ્ધિનો વિષય બની જાય છે.) એટલે સત્તાત્તિ Iી આવા શબ્દો દ્વારા આદિનૈગમના વિષય તરીકે જે સત્તા કહેલી છે તે સંગ્રહનયના વિષયભૂત તિર્યસામાન્યરૂપ નથી, ને તેથી એ ઊર્ધ્વતા સામાન્યરૂપ છે એ નિશ્ચિત થાય છે. અને એ નિશ્ચિત થયું એટલે “શેષ = વિશેષગ્રાહી' એમ જે કહેલ છે તેમાં વિશેષ તરીકે ઊર્ધ્વતા સામાન્ય પ્રતિપક્ષી વિશેષનો જ અધિકાર છે એ પણ નિશ્ચિત થાય છે જ. આમ બીજા હેતુ દ્વારા પણ આ વાત સિદ્ધ થઈ. તથા સામે દી એમ જે કહ્યું છે તેમાં સત્તા તરીકે સંગ્રહનયના વિષયભૂત તિર્યસામાન્ય નથી એવું જે ઉપર નિશ્ચિત થયું છે તેનાથી એ પણ સિદ્ધ થાય છે કે આ “સત્તા' શબ્દનો અર્થ સત્તામહાસામાન્ય નથી. ને એ સિદ્ધ થયું એટલે હવે બીજો કોઈ માર્ગ ન રહેવાથી(=બીજો કોઈ અર્થ સંભવિત ન રહેવાથી) એ શબ્દનો અર્થ અસ્તિત્વ છે એ પણ સિદ્ધ થાય છે જ. એટલે જ પ્રસ્તુતભાષ્યગાથાની વૃત્તિમાં “આઘનૈગમ સત્તામાત્રનો ગ્રાહક છે. તેથી તેના મતે સર્વ (ક્યારેય પણ) અવિદ્યમાન હોતું જ નથી, પણ હંમેશા સત્ = વિદ્યમાન જ હોય છે. એ પ્રમાણે વિવરણ કરેલું છે. વળી, દિગંબરઆચાર્યદેવસેને કરેલા દ્રવ્યાર્થિકનયના દશ ભેદોમાં બીજો ભેદ આ પ્રમાણે કહેલો
SR No.005793
Book TitleNyayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy