________________
१५८
नयविंशिका-१४ ससिद्धत्वात्, तिर्यक्सामान्यस्यैव विशेषविरोधित्वमिति भवतैवोक्तत्वादिति सिद्धं ममाभीष्टमिति चेत् ? मोत्सहस्व, एवमपि तवाभीष्टसिद्ध्यभावात् । अयम्भावः-यथा सामान्यं द्विविधं, तथा विशेषोऽपि द्विविध एव। तिर्यक्सामान्यप्रतिपक्षी विशेषः, ऊर्ध्वतासामान्यप्रतिपक्षी विशेषश्चेति । अत्र मृत्पिण्ड-शिवक-स्थासादय ऊर्ध्वतासामान्यप्रतिपक्षिणो विशेषाः, भूस्थो घट:-फलकस्थो घटः-मद्धट:-त्वद्धट इत्यादयश्च तिर्यक्सामान्यप्रतिपक्षिणो विशेषा ज्ञेयाः । प्रस्तुत ऊर्ध्वतासामान्यप्रतिपक्षिणो विशेषस्याधिकारः, न तु तिर्यक्सामान्यप्रतिपक्षिविशेषस्येति कुतो भवदभीष्टसिद्धिः । नन्वत्रोतासामान्यप्रतिपक्षिणो विशेषस्यैवाधिकार इति कोशपानमात्रग्राह्यं, हेतुग्राह्यं वा? हेतुग्राह्यमेव, तर्कपुरस्सरायां विचारणायां कोशपानग्राह्यताया अनवकाशात् । तर्हि दीयतां हेतुः। नैक एव, द्वौ हेतू दीयेते, उत्कर्णो भूत्वा शृणु-अत्र वृत्तौ 'शेषा:विशेषग्राहिणः' इति यदुक्तं तत्र शेषान्तर्गततया सङ्ग्रहस्यापि ग्रहः कृत एवं । तथाहिउप्पत्तिमओऽवस्सं निमित्तमस्सउ नयत्तियं तिविहं । इच्छइ निमित्तमेत्तो जमण्णहा नत्थि संभूई ॥ त्ति भाष्यगाथा(२८२७) । 'तथा च सत्यस्य नमस्कारस्योत्पत्तिमत्त्वादविशुद्धनैगम
સમાધાન - એમ રાજી ન થઈ જા... કારણ કે આ રીતે પણ તારા ઇચ્છિતની સિદ્ધિ થતી નથી, કહેવાનો ભાવ એ છે કે – જેમ સામાન્ય બે પ્રકારે છે એમ વિશેષો પણ બે પ્રકારે છે. તિર્યક્સામાન્યના પ્રતિપક્ષભૂત વિશેષ અને ઊર્ધ્વતાસામાન્યના પ્રતિપક્ષભૂત વિશેષ. એમાં મૃપિંડ-શિવક-સ્થાસ વગેરે ઊર્ધ્વતાસામાન્યના પ્રતિપક્ષી વિશેષો છે જ્યારે ભોંય પર રહેલો ઘડો, ફલક પર રહેલો ઘડો, મારો ઘડો-તારો ઘડો... વગેરે તિર્યસામાન્યના પ્રતિપક્ષી વિશેષ છે. પ્રસ્તુતમાં ઊર્ધ્વતા સામાન્ય પ્રતિપક્ષી વિશેષોનો અધિકાર છે, નહીં કે તિર્થસ્સામાન્ય પ્રતિપક્ષી વિશેષોનો... પછી તારા ઇચ્છિતની સિદ્ધિ શી રીતે ?
પ્રશ્ન - અહીં ઊર્ધ્વતાસામાન્ય પ્રતિપક્ષી વિશેષોનો જ અધિકાર છે એ વાત માત્ર તમારા કહેવાથી માની લેવાની કે કોઈ હેતુ દ્વારા માનવાની ?
ઉત્તર - હેતુ દ્વારા જ માનવાની. તર્કપ્રધાન વિચારણામાં બાબા વાક્ય પ્રમાણેને અવકાશ હોતો નથી.
પ્રશ્ન - તો પછી હેતુ દર્શાવો..
ઉત્તર - એક નહીં, બે હેતુ આપીશ, સાવધાન બનીને સાંભળ. (૧) અહીં વૃત્તિમાં શેષ=વિશેષગ્રાહી એવો જે અર્થ કહ્યો છે તેમાં શેષ તરીકે સંગ્રહનયનો પણ સમાવેશ કર્યો છે. તે આ રીતે-(આ નિર્યુક્તિગાથાની વ્યાખ્યારૂપ ૨૮૨૭ મી ભાષ્યગાથામાં આ પ્રમાણે કહ્યું છે-) “જે ઉત્પત્તિમાનું હોય એના અવશ્ય નિમિત્ત (=કારણ) હોય જ. આ