________________
१५५
अत्र ‘सत्ता'शब्दस्यास्तित्वार्थकत्वम् इत्यत्र भाष्यम् - सत्तामेत्तग्गाही जेणाइमनेगमो तओ तस्स । उप्पज्जइ नाभूयं भूयं न य नौसए वत्थु ॥२८०८ ॥ तो तस्स नमोक्कारो वत्थुत्तणओ नहं व सो निच्चो । संतं पि न तं सव्वो मुणइ सरूवं व वरणाओ ॥२८०९॥ त्ति। अत्र 'सत्तामात्रग्राही 'ति यदुक्तं तेनैव 'अत्र सङ्ग्रहनयेऽन्तर्भवन् सत्तालक्षणतिर्यक्सामान्यविषयी नैगमोऽभिप्रेत' इति निश्चीयत एवेति वाच्यं, एतत् सत्ता'शब्दस्यास्तित्वार्थकतया सत्तामहासामान्यलक्षणतिर्यक्सामान्यार्थकत्वाभावात् । नन्वेतत् स्वकल्पनाशिल्पनिर्मितमेव प्रतीयते, 'सत्ता'शब्दस्य सत्तामहासामान्यार्थकतया प्रसिद्धः । तत्किमस्तित्वार्थकः सत्ताशब्दस्तवाप्रसिद्धः ? प्रसिद्ध एव, परन्तु नात्र स प्रयुक्त इति चेद् ? अहो ! तर्कचातुरी यद्विनैव हेतुना स्वाभिप्रेतमर्थं शपथमात्रेण साधयितुमभिलषति । ननु नायं सत्तामहासामान्यार्थकः सत्ताशब्द इत्यत्र स्वाभिप्रेतार्थसिद्धौ
કારણ કે આ નિર્યુક્તિગાથાના ભાષ્યમાં કે વૃત્તિમાં ઉપલક્ષણવ્યાખ્યાદ્વારા પણ એનું ગ્રહણ કર્યું હોય એવું જોવા મળતું નથી.
પૂર્વપક્ષ - આ અધિકારમાં ભાષ્યગ્રન્થ આવો છે – ૩UMાપુપનો આ નિર્યુક્તિ ગાથા પર ભાષ્ય-આદિનૈગમ સત્તામાત્રને જુએ છે. તેથી તેના મતે અસત્ વસ્તુ ઉત્પન્ન થતી નથી, અને સત્ વસ્તુ ક્યારેય નાશ પામતી નથી. /ર૮૦૮ તેથી એના મતે, નવકાર પણ વસ્તુ હોવાના કારણે આકાશની જેમ નિત્ય છે. એ વિદ્યમાન હોવા છતાં તેને બધા, કર્માત્મક આવરણના કારણે સ્વરૂપની જેમ (આત્માના સ્વરૂપની જેમ) જાણી શકતા નથી. //ર૮૦૯ આમાં સત્તામાત્રપ્રાથિી એવું જે કહ્યું છે એનાથી જ એ જણાય છે કે અહીં સંગ્રહાયમાં અન્તર્ભાવ પામતો અને “સત્તા'રૂપ તિર્યસામાન્યને ગ્રહણ કરતો એવો નૈગમનય અભિપ્રેત છે.
ઉત્તરપક્ષ - અહીં જે સત્તા શબ્દ રહેલો છે તેનો અર્થ “અસ્તિત્વ જ છે, નહીં કે સત્તામહાસામાન્યરૂપ તિર્યસ્સામાન્ય. માટે તમારી વાત બરાબર નથી.
પૂર્વપક્ષ - આ તમારી કલ્પના માત્ર છે, કારણ કે સત્તા શબ્દ સત્તામહાસામાન્યના અર્થમાં પ્રસિદ્ધ છે.
શંકા - તો શું અસ્તિત્વ અર્થમાં “સત્તા' શબ્દ તને અપ્રસિદ્ધ છે ? પૂર્વપક્ષ - પ્રસિદ્ધ જ છે, પણ એ અહીં વપરાયો નથી.
શંકા - અહો ! તર્કચાતુરી ! જે હેતુ વિના જ સ્વાભિપ્રેત વાતની સિદ્ધિ કરવા તું ચાહે છે.