________________
१५२
नयविंशिका-१४
नियमः पर्यवस्यति । 'लोके वसामी'ति प्रत्युत्तरं त्वन्तर्गत एव वक्ता वक्ति, लोकाद् बहिर्गमनस्यासम्भवादिति व्यवहारस्योपचारेणैव तत्संमतमिति ज्ञायते । परंतु नैगमस्य तु मुख्यतयैव तत्साधनीयं, उपचारबहुलत्वस्य व्यवहारस्यैव विशेषणत्वात् । तत्साधनार्थं नियमान्तरमाश्रीयते । पृच्छयमानो जनो देवदत्तगृहस्य गर्भगृह एव वसतीति यद्यनियम:, कदाचिच्चरमेऽपवरके वसति, कदाचित्तु प्रथमे... कदाचिन्मध्येऽपवरके वसति कदाचित्तु मालोपरि वसति । एवमनियते वासे सति स 'गर्भगृहे वसामि' इति न प्रत्युत्तरयति, अपि तु 'देवदत्तगृहे वसामी'त्येव वदति, तद्वासव्याप्तस्य सम्पूर्णदेशस्यानेनैवोत्तरेणोल्लेखसम्भवात् । एवमेव कश्चिजीवो यदा नैगमनयदृष्ट्या 'अहं'पदवाच्यार्थरूपेण स्वस्य त्रिकालभाविनी भवशिवपरम्परां संवेदयति तदा तेन 'लोके वसामि'त्युत्तरमेव दातव्यं भवति, तेनैव तद्वासव्याप्तस्य सम्पूर्णदेशस्योल्लेखसम्भवात् । न च 'देवदत्तगृहे वसामी'त्युत्तरवदेतदुत्तरमपि व्यवहारस्य मुख्यतया संमतं स्यादिति शङ्कनीयं, व्यवहारनयेन 'अहं 'पदवाच्यतया वर्तमानभवीयशरीरानु
જણાય છે. પણ નૈગમનયને તો એ મુખ્યરૂપે જ માન્ય હોવું સાબિત કરવું જોઈએ, કારણ કે ઉપચારબહુલતા વ્યવહારનયમાં જ કહી છે. એટલે એને સાધવા માટે બીજો કોઈ નિયમ માનવો જોઈએ. તે આ રીતે - જ્યારે રહેનાર માનવી દેવદત્તના મકાનના માત્ર અંદરના ઓરડામાં જ રહે છે એવો નિયમ ન હોય, ક્યારેક છેલ્લા ઓરડામાં... ક્યારેક પ્રથમ કમરામાં, ક્યારેક વચલા રૂમમાં તો ક્યારેક ઉપરના માળે.. આમ સ્થાન નિયત ન હોય ત્યારે એ “હું અંદરના ઓરડામાં રહું છું” એવો જવાબ નથી આપતો, પણ “દેવદત્તના મકાનમાં રહું છું' એવો જવાબ આપે છે. કારણ કે એના વસવાટથી વ્યાપ્ત સંપૂર્ણ ક્ષેત્રનો ઉલ્લેખ આવા જવાબથી જ સંભવિત બને છે. એ જ રીતે કોઈક-જીવ જ્યારે નગમનયની દૃષ્ટિથી “અહં-હું' પદના વાચ્યાર્થરૂપે પોતાની ત્રિકાળભાવિની સંસાર-મોક્ષપરંપરાને સંવેદે છે ત્યારે એણે “હું લોકમાં વસુ છું એવો જ ઉત્તર આપવાનો રહે છે, કારણ કે તો જ એના વસવાટથી વ્યાપ્ત બધા ક્ષેત્રનો ઉલ્લેખ સંભવે છે.
શંકા - તો પછી “દેવદત્તના મકાનમાં રહું છું' એવા ઉત્તરની જેમ આ ઉત્તર પણ વ્યવહારનયને મુખ્ય રીતે સંમત બની જશે.
સમાધાન - ના, નહીં બને, કારણ કે વ્યવહારનય “' પદના વાચ્યાર્થરૂપે મુખ્યતયા વર્તમાનભવીયશરીરથી અનુવિદ્ધ આત્માને જ સંવેદે છે. આ બધી વિચારણા