________________
नयविंशिका - १४
वारणादिलक्षणेन केनचित्प्रयोजनविशेषेण स्याद्वादरत्नाकरे नैगमनयस्यान्यलक्षणमपि दत्तं, तथाहि-अथवेदं नैगमस्य लक्षणं द्रष्टव्यम् । अनिष्पन्नार्थसङ्कल्पमात्रग्राही नैगमः । निगमो हि सङ्कल्पः, तत्र भवस्तत्प्रयोजनो वा नैगमः । यथा कश्चित् पुरुषो गृहीतकुठारः पथि गच्छन्किमर्थं भवान् गच्छतीति केनचित्पृष्टः प्रतिवक्ति प्रस्थमानेतुमिति । धोदकाद्याहरणे वा कश्चित् पुमान् व्याप्रियमाणः किं करोति भवानिति केनापि पर्यनुयुक्तः प्राह-ओदनं पंचामीति। न च प्रस्थपर्याय ओदनो वा निष्पन्नः, तन्निष्पत्तये सङ्कल्पमात्रे प्रस्थादिव्यवहारात् । यथोक्तं सङ्कल्पो निगमस्तत्र भवोऽयं तत्प्रयोजनः । तथा प्रस्थादिसङ्कल्पस्तदभिप्राय इष्यते ॥ तत्त्वार्थश्लोकवार्तिक-१८ ॥ इति । एतदनुसारेणाकुट्टितनामा प्रस्थकस्तु व्यवहारनयेनैव प्रस्थकः, न तु नैगमेन, तेन तु तत्पूर्वावस्थायामेव स प्रस्थकः, तदा च न स व्यवहारनयेन मुख्यः प्रस्थक इति न विषयसाङ्कर्यम् ।
१३४
-
यद्यप्येतल्लक्षणान्तरं नान्यस्मिन्नेकस्मिन्नपि ग्रन्थे दृष्टमिति नैगमनयस्याकुट्टितनामा प्रस्थकोऽपि प्रस्थकतया संमत एव तथापि नैगम - व्यवहारनयविषययोर्यथा न साङ्कर्यं तथाऽग्रे (પૃ. ૩૨૩) પ્રટીઋરિતે ।
:
પ્રસ્થક
સુધી પદાર્થ નિષ્પન્ન થયો ન હોય ત્યાં સુધીના સંકલ્પમાત્ર દ્વારા તે તે પદાર્થરૂપે ગ્રહણ કરનાર નય નૈગમનય છે. નિગમ એટલે સંકલ્પ. એમાં જે થયેલ હોય તે નૈગમ અથવા તેના પ્રયોજનવાળો હોય તે નૈગમ. જેમકે કુહાડી લઈને માર્ગે જતા કોઈક પુરુષને કોઈકે પૂછ્યું : “તું શા માટે જાય છે ?' તો એણે જવાબ આપ્યો લેવા જાઉં છું. અથવા તો બળતણ-પાણી વગેરે લાવવા માટે જઈ રહેલા પુરુષને ‘તમે શું કરો છો ?' પૂછવા પર ‘ભાત રાંધું છું’ એવો જવાબ આપ્યો. આ વખતે પ્રસ્થકપર્યાય કે ભાત તૈયાર થઈ ગયા નથી. માત્ર એને તૈયાર કરવાનો સંકલ્પ છે. આ સંકલ્પ માત્ર હોવા પર પ્રસ્થકાદિનો વ્યવહાર થાય છે. (તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં) કહ્યું છે – સંકલ્પ એ જ નિગમ. તે હોતે જે થાય અથવા તેના પ્રયોજનભૂત જે હોય તે નૈગમ. એટલે પ્રસ્થકાદિનો સંકલ્પ પ્રસ્થકના અભિપ્રાયરૂપે કહેવાય છે. (અર્થાત્ એ પ્રસ્થક કહેવાય છે.) આ વ્યાખ્યા મુજબ તો આકુઢ઼િતનામવાળું પ્રસ્થક વ્યવહારનયને જ માન્ય છે, નહીં કે નૈગમને પણ, એના મતે તો એ પૂર્વની અવસ્થામાં જ એ પ્રસ્થક છે અને ત્યારે તો એ વ્યવહારનયે મુખ્ય પ્રસ્થક નથી. માટે બે નયના વિષયનું સાંર્ય નથી.
-
જો કે આ અન્ય લક્ષણ બીજા કોઈ ગ્રન્થમાં જોવા મળ્યું નથી, માટે નામાંકિત પ્રસ્થક પણ નૈગમને પ્રસ્થક તરીકે માન્ય છે જ. તો પણ નૈગમ-વ્યવહારનયના વિષયનું સાંકર્ય