________________
११०
नयविंशिका-१३ नाङ्गीकुरुते' इत्यादिरूपेण सङ्ग्रहमतस्योक्तत्वात्। वसतिदृष्टान्तेऽप्येवमेव सङ्ग्रहस्य शुद्धत्वमुक्तम् । अत्र च सर्वत्र यथायथा तर्कसहत्वं तथा तथा सूक्ष्मार्थतया शुद्धत्वं कथितमिति જ્ઞાયતે |
तथा, नैगम-व्यवहारसम्मतोपचारविशेषानवलम्बित्वात् सङ्ग्रहस्य शुद्धत्वं नयोपदेशे થતું, તથાદિ -
उपचारा विशेषाश्च नैगमव्यवहारयोः । इष्टा ह्यनेन नेष्यन्ते शुद्धार्थपक्षपातिना ॥२४॥
तथा तत्रैव सूक्ष्मार्थतया स्वरूपतः शुद्धत्वं निश्चयनयेषु कथयित्वा फलतस्तद् व्यवहारनयेषु कथितं, तच्चैवं
शुद्धा ह्येतेषु सूक्ष्मार्था अशुद्धाः स्थूलगोचराः। फलतः शुद्धतां त्वाहुर्व्यवहारे न निश्चये ॥४॥
तथा तत्रैव दर्शननययोजनावसरे “जातं द्रव्यार्थिकाच्छुद्धादर्शनं ब्रह्मवादिनाम् ।" (११०) 'अशुद्धाद् व्यवहाराख्याद्' (१११) इत्यादि यदुक्तं, तेन सङ्ग्रहस्य शुद्धद्रव्यार्थिकत्वं,
રીતે વ્યવહારનયનો અતિદેશ કર્યો છે, અને ત્યાર બાદ સ સ્તુ વિશુદ્ધત્વત્ ઇત્યાદિ રૂપે સંગ્રહનયનો અભિપ્રાય કહ્યો છે. વસતિ દષ્ટાન્તમાં પણ આ જ રીતે વ્યવહારનયની અપેક્ષાએ સંગ્રહનયને શુદ્ધ કહ્યો છે. આ બધામાં જેમ જેમ તર્કસહત્વ અધિક છે તેમ તેમ સૂક્ષ્માર્થતા હોવાથી શુદ્ધિ કહી છે એ જણાય છે:
તથા, નૈગમ અને વ્યવહારનયને સંમત ઉપચારો અને વિશેષોને સંગ્રહનય જે માનતો નથી તેથી એ શુદ્ધ છે એમ નયોપદેશમાં કહ્યું છે. તે આ રીતે - નૈગમ અને વ્યવહારનયને ઈષ્ટ ઉપચારો અને વિશેષો શુદ્ધ અર્થના પક્ષપાતી એવા આ સંગ્રહનયને ઈષ્ટ નથી. /ર૪ll
તથા, એ જ નયોપદેશગ્રન્થમાં સૂક્ષ્યાર્થક હોવાના કારણે સ્વરૂપને આશ્રીને નિશ્ચયનયોને શુદ્ધ કહીને ફળને આશ્રીને વ્યવહારનયોને શુદ્ધ કહ્યા છે. તે આ રીતે –
આ નયોમાં સૂક્ષ્માર્થક નિશ્ચયનયો શુદ્ધ છે અને સ્કૂલવિષયક વ્યવહારનયો અશુદ્ધ છે. પણ ફળને આશ્રીને વ્યવહારનયો શુદ્ધ છે, નહીં કે નિશ્ચયનયો.. એમ પૂર્વાચાર્યો કહે છે. /૭૪/
તથા એ જ ગ્રન્થમાં વિભિન્ન દર્શનો અને નયોની પરસ્પર યોજના કરવાના અવસરે “શુદ્ધ દ્રવ્યાર્થિકનયમાંથી બ્રહ્માદ્વૈતવાદીઓનું દર્શન નીકળ્યું છે? /૧૧૦ તથા ‘વ્યવહારનામના અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી...' /૧૧૧// ઇત્યાદિ જે કહ્યું છે તેનાથી સંગ્રહાય એ શુદ્ધદ્રવ્યાર્થિક છે અને વ્યવહારનય એ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય છે એ જણાય છે. સંગ્રહ