SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ . પ્રથમોપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર ૪૩ અંક સંદષ્ટિ : એક સ્થિતિબંધ દરમિયાન પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિબંધ ન્યૂન થાય. સંખ્યાતા સ્થિતિબંધ દરમિયાન એક પલ્યોપમ પ્રમાણ સ્થિતબંધ ચૂત થાય. સંખ્યાતX10 કોડાકોડી સ્થિતિબંધ દરમિયાન સાગરોપમપ્રમાણ સ્થિતિબંધ ન્યૂન થાય. અપૂર્વકરણમાં અન્ત:કોડાકોડી સાગરોપમના સંખ્યાના બહુભાગ પ્રમાણ સ્થિતિબંધ ઓછો થાય છે (ઘટે છે.) 1 સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ ન્યૂત કરવામાં (સંખ્યાત x દસ કોડાકોડી) સ્થિતબંધ લાગે. માંટે અC:કોડાકોડી સાગરોપમના સંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિબંધ ચૂત કરવા માટે (સંખ્યાત x દસકોડાકોડીઝ અન્ત:કોડાકોડીના સંખ્યાતા બહુભાગ) પ્રમાણ સ્થિતિબંધો જોઈએ. અપૂર્વકરણમાં (સંખ્યાત * દસકોડાકોડી ૪ અન્ત:કોડાકોડીના સંખ્યાત બહુભાગ) પ્રમાણ સ્થિતબંધ થાય. અપૂર્વકરણનો કાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. અપૂર્વકરણનો કાળ 1,91,,૨૧૬ આવલિકાથી અધિક નથી. માટે (સંખ્યાત x 10 કોડાકોડી x અન્ત:કોડાકોડી સાગરોપમના સંખ્યાતા બહુભાગ) સ્થિતિબંધનો કાળ ૧,૬૬,૭૭, ૨૧૬ આવલિકાથી અંધક નથી. માટે એક સ્થિતિબંધનો કાળ આવલકા/સંખ્યાત થી અંધક નથી. તે પ્રશ્ન - સ્થિતબંધનો કાળ આવલિકાનો અસંખ્યાતમો ભાગ કેમ નહીં ? 1. જવાબ - એક સ્થિતિબંધનો કાળ આવલકાનો અસંખ્યાતમો ભાગ માનીએ તો એક આલિકામાં અસંખ્યાતા સ્થિતબંધ થાય અને એક સ્થિતિબંધ દ્વારા પલ્યોપમનો સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતબંધ ઓછો થતો હેવાથી એકાdલકામાં જ અસંખ્ય પલ્યોપમ જેટલો સ્થિતબંધ ઓછો થાય. તે યુક્ત નથી, કેમકે અપૂર્વકરણના પ્રથમ સમયે અન્ત:કોડાકોડી સાગરોપમ એટલે કે સંખ્યાતા પલ્યોપમનો સ્થિતિબંધ છે, તેમાંથી અસંખ્ય પલ્યોપમ જેટલો સ્થિતિબંધ ચૂત શી રીતે થઈ શકે ? માટે સ્થિતિબંધનો કાળ આવલિકાની સંખ્યામાં ભાગ પ્રમાણ સમજવો. માટે સ્થિતિબંધનો અને સ્થિતિઘાતનો કાળ સરખો હોવાથી સ્થિતિઘાતનો કાળ પણ આવલકાના સંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તથા એક સ્થિતિઘાત દરમિયાન હજારો રસઘાત
SR No.005791
Book TitleUpshamanakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy