________________
. પ્રથમોપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર
૪૩ અંક સંદષ્ટિ : એક સ્થિતિબંધ દરમિયાન પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિબંધ ન્યૂન
થાય.
સંખ્યાતા સ્થિતિબંધ દરમિયાન એક પલ્યોપમ પ્રમાણ સ્થિતબંધ ચૂત થાય. સંખ્યાતX10 કોડાકોડી સ્થિતિબંધ દરમિયાન સાગરોપમપ્રમાણ સ્થિતિબંધ ન્યૂન થાય.
અપૂર્વકરણમાં અન્ત:કોડાકોડી સાગરોપમના સંખ્યાના બહુભાગ પ્રમાણ સ્થિતિબંધ ઓછો થાય છે (ઘટે છે.)
1 સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ ન્યૂત કરવામાં (સંખ્યાત x દસ કોડાકોડી) સ્થિતબંધ લાગે. માંટે અC:કોડાકોડી સાગરોપમના સંખ્યાતા બહુભાગ પ્રમાણ સ્થિતિબંધ ચૂત કરવા માટે (સંખ્યાત x દસકોડાકોડીઝ અન્ત:કોડાકોડીના સંખ્યાતા બહુભાગ) પ્રમાણ સ્થિતિબંધો જોઈએ.
અપૂર્વકરણમાં (સંખ્યાત * દસકોડાકોડી ૪ અન્ત:કોડાકોડીના સંખ્યાત બહુભાગ) પ્રમાણ સ્થિતબંધ થાય. અપૂર્વકરણનો કાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. અપૂર્વકરણનો કાળ 1,91,,૨૧૬ આવલિકાથી અધિક નથી. માટે (સંખ્યાત x 10 કોડાકોડી x અન્ત:કોડાકોડી સાગરોપમના સંખ્યાતા બહુભાગ) સ્થિતિબંધનો કાળ ૧,૬૬,૭૭, ૨૧૬ આવલિકાથી અંધક નથી. માટે એક સ્થિતિબંધનો કાળ આવલકા/સંખ્યાત થી અંધક નથી.
તે પ્રશ્ન - સ્થિતબંધનો કાળ આવલિકાનો અસંખ્યાતમો ભાગ કેમ નહીં ? 1. જવાબ - એક સ્થિતિબંધનો કાળ આવલકાનો અસંખ્યાતમો ભાગ માનીએ તો એક આલિકામાં અસંખ્યાતા સ્થિતબંધ થાય અને એક સ્થિતિબંધ દ્વારા પલ્યોપમનો સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતબંધ ઓછો થતો હેવાથી એકાdલકામાં જ અસંખ્ય પલ્યોપમ જેટલો સ્થિતબંધ ઓછો થાય. તે યુક્ત નથી, કેમકે અપૂર્વકરણના પ્રથમ સમયે અન્ત:કોડાકોડી સાગરોપમ એટલે કે સંખ્યાતા પલ્યોપમનો સ્થિતિબંધ છે, તેમાંથી અસંખ્ય પલ્યોપમ જેટલો સ્થિતિબંધ ચૂત શી રીતે થઈ શકે ? માટે સ્થિતિબંધનો કાળ આવલિકાની સંખ્યામાં ભાગ પ્રમાણ સમજવો.
માટે સ્થિતિબંધનો અને સ્થિતિઘાતનો કાળ સરખો હોવાથી સ્થિતિઘાતનો કાળ પણ આવલકાના સંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તથા એક સ્થિતિઘાત દરમિયાન હજારો રસઘાત